Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુપ્રિમ કોર્ટના ચુકાદાના અભ્યાસ બાદ ગુજરાતમાં પદ્માવત રિલિઝ થશે - ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા

Webdunia
ગુરુવાર, 18 જાન્યુઆરી 2018 (15:57 IST)
દેશભરમાં વિવિધ રાજ્યો પર પદ્માવત ફિલ્મના પ્રદર્શન પર લગાવવામાં આવેલા પ્રતિબંધને આજે સુપ્રિમ કોર્ટે ઉઠાવી લીધો હતો. આ પ્રશ્ને રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ મીડિયાને જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ પદમાવત ફિલ્મ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પરંતુ સુપ્રિમ કોર્ટે આજે આપેલા ચુકાદાનો અભ્યાસ કર્યા બાદ અને વચગાળાના સ્ટે અંગેની વિગતો અને જાણકારી મેળવ્યા બાદ નિર્ણય લેવામાં આવશે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો હતો તે દરમિયાન રાજપૂતો અને કરણીસેનાએ રજૂઆત કરતાં આ ફિલ્મ પર પ્રતિબંધ લાદતી જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી હતી. ફિલ્મનું નામ પદમાવતીથી બદલીને પદ્માવત કરવાની આવ્યું હતું તેમજ ફિલ્મમાં ઢગલાબંધ કટ આપીને ફિલ્મ તૈયાર ક
રીને રીલિઝ કરવાની ફિલ્મ નિર્માતા તૈયારીઓ કરી રહ્યા હતા ત્યાંજ ગુજરાતમાં ફરીવાર પ્રતિબંધની ગયા અઠવાડિયે મુખ્યમંત્રી રૂપાણીએ જાહેરાત કરી હતી.

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments