Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો કયા આઠ ગુજરાતીઓને પદ્મ એવોર્ડ મળ્યો

Webdunia
શુક્રવાર, 27 જાન્યુઆરી 2017 (11:45 IST)
કેન્દ્ર સરકારે આજે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી. જેમાં અલગ અલગ ક્ષેત્રોમાં ઉચ્ચ કામગીરી માટે આ વર્ષે 120 જેટલી હસ્તીઓને પદ્મ પુરસ્કારો આપવામાં આવશે. સરકારે આ વખતે એવા પણ કેટલાક નામોનો સમાવેશ કર્યો છે કે જેમને બહુ જાહેર પ્રસિદ્ધિ નથી મળી પરંતુ તેમનું કામ ખુબ જ નોંધપાત્ર રહ્યું છે.જેમાં ક્રિકેટર વિરાટ કોહલી, રેસલર સાક્ષી મલિક, જિમ્નેસ્ટ દિપા કરમકર, શેફ સંજીવ કપૂર, સિંગર કૈલાશ ખેર અને અનુરાધા પોંડવાલ સામેલ છે. આ વર્ષે કોઈને ભારત રત્ન એવોર્ડ આપવામા આવશે નહીં. સરકારને આ વખતે આ પુરસ્કારો માટે 5000 એન્ટ્રીઓ મળી હતી. જેમાંથી 500 નામ ડિસેમ્બરમાં શોર્ટલિસ્ટ કરવામાં આવ્યાં હતાં.  આ નામોમાં ગુજરાતના આઠ વ્યક્તિઓના નામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 
ગુજરાતના પદ્મ એવોર્ડ વિજેતાઓના નામ
શ્રી રત્નસુંદર મહારાજ (સ્પિરિચ્યુઅલ) (પદ્મભૂષણ)
પુરુષોત્તમ ઉપાધ્યાય (આર્ટ મ્યુઝિક) (પદ્મશ્રી)
શ્રી વી.જી.પટેલ (લિટરેચર & એજ્યુકેશન)  (પદ્મશ્રી)
શ્રી વિષ્ણુ પંડ્યા (લિટરેચર & એજ્યુકેશન જર્નાલિઝમ)  (પદ્મશ્રી)
શ્રી સુબ્રોતો દાસ (મેડિસીન) (પદ્મશ્રી)
ડો.દેવેન્દ્ર ડાહ્યાભાઈ પટેલ (મેડિસીન)
શ્રી ગેનાભાઈ પટેલ (ખેતી) (પદ્મશ્રી)
શ્રી એચ. આર શાહ (લિટરેચર અને એજ્યુકેશન જર્નાલિઝમ) એનઆરઆઈ  (પદ્મશ્રી)

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments