Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત દિનના દિવસે નવસારીમાં 7000 લોકો સામુહિક સફાઇમાં જોડાશે

Webdunia
શુક્રવાર, 29 એપ્રિલ 2022 (11:07 IST)
નવસારી શહેરમાં 1લી મે ગુજરાત સ્થાપના દિવસે 7 હજારથી વધુ લોકો સામૂહિક સફાઈના કાર્યક્રમ જોડાશે તથા દિવસ દરમિયાન અનેક કાર્યક્રમો યોજાશે એમ પાલિકા દ્વારા જણાવાયું છે.1લી મે ગુજરાત સ્થાપના દિનની દિવસભર અનોખી ઉજવણી કરવાનો નિર્ણય પાલિકાએ કર્યો છે.
 
જે અંગે જાણકારી આપતા પાલિકા પ્રમુખ જીગીશ શાહે જણાવ્યું કે 1 મેના રોજ સવારે 7.30 કલાકે સર્કિટ હાઉસથી સ્વચ્છતા જાગૃતિ માટે સાયકલ યાત્રા નીકળશે. 8.30 થી 10 વાગ્યા દરમિયાન શહેરભરમાં સામૂહિક સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાશે, જેમાં 7 હજાર લોકો જોડાશે. 10.30થી 11.30 દરમિયાન શહેરની સમૃદ્ધિ માટે પાલિકા પરિસરમાં મહાયજ્ઞ કરાશે. સાંજે 6.30 કલાક બાદ લુન્સીકૂઈ મેદાન પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં ભાવિન મિસ્ત્રી ગ્રૂપ દ્વારા સંગીત સંધ્યા, દક્ષિણ ગુજરાતના પદ્મશ્રીઓ અને ઉદ્યોગપતિઓનું સન્માન પણ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments