Webdunia - Bharat's app for daily news and videos

Install App

બે દિવસમાં ખેડૂતો માટે સરકાર કરશે મોટી જાહેરાત, નીતિન પટેલનો ખુલાસો

nitin patel: Gujarat deputy CM Nitin Patel says
Webdunia
મંગળવાર, 18 સપ્ટેમ્બર 2018 (13:06 IST)
આજે ભલે કોંગ્રેસ ખેડૂતોના પ્રશ્ને આક્રોશ રેલી યોજી હોય અને વિધાનસભાનો ઘેરાવ કરે પરંતુ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કોંગ્રેસની આક્રોશ રેલી પર સવાલ ઉઠાવ્યો છે. તો સાથે જ બે દિવસ બાદ ખેડૂતોને લઈને મોટી જાહેરાત કરશે તેમ નીતિન પટેલે કહ્યુ છે.તેઓએ કહ્યુ છે કે, આજથી બે દિવસ માટે વિધાનસભા સત્ર શરૂ થયુ છે. ત્યારે સત્ર પૂર્ણ થયા બાદ ખેડૂતોના હિતમાં મહત્વની જાહેરાત થશે. નીતિન પટેલે ગુજરાતમાં કોંગ્રેસના શાસન સમયે ખેડૂતોની સ્થિતિને યાદ કરી હતી. તેઓએ કહ્યુ કે છેલ્લા 22 વર્ષમાં ક્યારેય પણ ખેડૂતો પર ભાજપ સરકારે લાઠીચાર્જ કર્યો નથી અને આજે જે આક્રોશ રેલી છે.તે ખેડૂતોનો આક્રોશ નથી. પરંતુ કોંગ્રેસનો આક્રોશ છે. કારણે કે, વિધાનસભા ચૂંટણી સમયે ધમપછાડા કર્યા છતાં સત્તા ન મળી નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રી સ્પેશિયલ પ્રિમિક્સ કેવી રીતે બનાવશો-

Skin Care tips- જો તમે આ કોરિયન બ્યુટી ટિપ્સને ફોલો કરશો તો ત્વચાની સમસ્યાઓ ઓછી થશે અને તમારો ચહેરો ચમકશે

બોધ વાર્તા ગુજરાતી- "જે થયું તે થઈ ગયું.

April Fools Day History- એક એપ્રિલના દિવસે જ શા માટે ઉજવાય છે એપ્રિલ ફૂલ્સ ડે

યુરિક એસિડને નિયંત્રિત કરવામાં ડુંગળીનું સેવન ફાયદાકારક છે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વધુ જુઓ..

નવીનતમ

Jokes- એપ્રિલ ફૂલ જોક્સ

ગુજરાતી જોક્સ - ઘઉં વેચવા ગયો

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

આગળનો લેખ
Show comments