Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડતાલ મંદિરના પાર્ષદનુ કુકર્મ, બાળકીને ફોસલાવીને કર્યુ દુષ્કર્મ

Webdunia
શનિવાર, 4 સપ્ટેમ્બર 2021 (19:21 IST)
વડતાલ મંદિર અનેક વખત વિવાદના ઘેરામાં સપડાઈ ચૂક્યું છે ત્યારે પણ આ વખતનો વડતાલ મંદિરના પાર્ષદે કરેલા કૃત્યને કારણે વડતાલ ધામ ચર્ચામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ વડતાલ પાર્ષદે દર્શન કરવા આવેલ બાળકીને ફોસલાવીને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કરવામાં આવી છે. નરાધમ હવસખોર પાર્ષદે પોતાની હવસને સંતોષવા માટે બાળકીને આંટો મારવા લઈ જવાનું કહી મંદિરની બહાર લઈ ગયો હતો, જે બાદ રાવલી રોડ પરની અવાવરું જગ્યા પર બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. અને બાળકીને ત્યાં જ છોડી ચાલ્યો ગયો હતો. 
 
બાળકીની હાલત પરથી પરિવારને જાણ થઈ હતી કે કઈક ખોટું થયું છે જે બાદ પરિવારને સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ તાત્કાલિક આરોપી પાર્ષદને ઝડપી પાડવા ચક્રો ગતિમાં કર્યા હતા. જે બાદ ચકલાસી પોલીસે 47 વર્ષના પાર્ષદ સોહમ ભગતની કરી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Leftover Rice Cutlet- વધેલા ભાતમાંથી બનાવેલ કટલેટ

ઉનાળામાં કયા સમયે લીંબુ પાણી પીવું જોઈએ, તમને થશે ઘણા ફાયદા

દહીં ડુંગળીની સેન્ડવિચ બનાવીને ખાવ, બાળકો ભૂલી જશે ચીઝ મેયોનીઝનો સ્વાદ, જાણો રેસીપી

Gujarati Recipe- સરગવાનું શાક

મેથી દાળ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

આગળનો લેખ
Show comments