Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસના ઉમેદવાર બનવા ચાર પરીક્ષાઓમાંથી પાસ થવું પડશે.

Webdunia
બુધવાર, 5 જુલાઈ 2017 (12:03 IST)
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની રાજકોટ, ભુજ અને વડોદરામાં આગામી ઓગસ્ટ મહિનાનાના બીજા કે ત્રીજા સપ્તાહમાં જાહેર સભા કરવાનું નક્કી થયું છે. આ સભાઓ કયા ચોક્ક્સ સ્થળે અને ક્યારે થશે તેની સત્તાવાર જાહેરાત હવે પછી થશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નેતાગીરીએ  નિરીક્ષકો, જિલ્લા-શહેર પ્રમુખોની બેઠકમાં એક બાબત સ્પષ્ટ કરી દીધી હતી કે આગામી વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ મેળવવાના દાવેદાર થવા પણ લોકસભા અને વિધાનસભાનો સરવે, નિરીક્ષકો-સહપ્રભારીઓના અભિપ્રાયમાં પાસ થવું પડશે. પેનલમાંથી કોઇ એક ઉમેદવારની પસંદગી હાઈકમાન્ડ કરશે. મંગળવારે કોંગ્રેસની બેઠકમાં પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ, વિધાનસભા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સહિતના નેતાએ સંબોધન કર્યું હતું. આ બેઠકમાં પ્રદેશના નેતાઓએ ચૂંટણીમાં ઉમેદવારની પેનલમાં આવવા માટે કોંગ્રેસ માઇક્રો પ્લાનિંગ દ્વારા આગળ વધશે તેવી સ્પષ્ટતા કરી હતી.
વધુ જુઓ..

જરૂર વાંચો

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

મીઠું નાખતા જ ઝેર બની જાય છે આ 5 વસ્તુઓ, ભૂલથી પણ ન ખાશો નહીંતર સહન કરવું પડશે નુકસાન

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments