Webdunia - Bharat's app for daily news and videos

Install App

23 ઓગસ્ટે સુરતમાં યોજાશે અખિલ ભારતીય હનુમાન ચાલીસા સ્પર્ધા

Webdunia
શનિવાર, 8 ઑગસ્ટ 2020 (14:46 IST)
શ્રીહરિ સત્સંગ સમિતિ સુરત દ્વારા એકલ અભિયાન દ્વારા હનુમાન પરિવાર યોજના અંતગર્ત ઓનલાઇન અખિલ ભારતીય હનુમાન ચાલીસા સ્પર્ધાનું આયોજન 23 ઓગસ્ટના રોજ કરવામાં આવશે. આયોજનના મુખ્ય સંયોજક સીએ મહેશ મિત્તલે જણાવ્યું કે પ્રતિયોગિતામાં હનુમાન ચાલીસામાં કુલ 25 પ્રશ્ન પૂછવામાં આવશે તથા વોટ્સઅપના માધ્યમથી મિનિટમાં જવાબ આપવો પડશે. 
 
સ્પર્ધામાં એક અભિયાન ટ્રસ્ટના તમામ સંગઠનની કાર્યકારિણીથી માંડીને પ્રભાગ, સંભાગ, ભાગ, અંચલ, સંચ તથા ગ્રામ સમિતિના સભ્ય એક વિદ્યાલયના આચાર્ય તથા કાર્યકર્તા, નગર સંગઠન અને ગ્રામ સંગઠનના તમામ સભ્ય તથા હનુમાન પરિવારની સાથે-સાથે તમામ દાનદાતા તથા તેમના પરિવાર ભાગ લઇ શકે છે. 
 
સ્પર્ધામાં વિજયી પાંચ સ્પર્ધકોને પુરસ્કૃત કરવામાં આવશે આ ઉપરાંત પાંચ સાંત્વન પુરસ્કાર પણ આપવામાં આવશે. સાંત્વન પુરસ્કાર ગ્રામ સંગઠનના પ્રતિયોગિઓ માટે અનામત રહેશે. આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા સાથે ઘરે-ઘરે હનુમાન ચાલીસાનો પ્રચાર કરવાનો તથા લોકોને ધર્મ સાથે જોડીને ધર્મની શિક્ષા આપવાનો છે.

સંબંધિત સમાચાર

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments