Webdunia - Bharat's app for daily news and videos

Install App

શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરીને ઉત્તરાખંડમાં ફસાયેલા 100 ગુજરાતીઓ માટે વિદેશ મંત્રાલયની મદદ માંગી

Webdunia
શુક્રવાર, 31 ઑગસ્ટ 2018 (16:27 IST)
શક્તિસિંહે કહ્યું કે તેમની વાત પરથી એવું લાગી રહ્યું હતું કે તેઓ બહુજ ગભરાયેલા છે. અને ત્યાં 100થી વધુ લોકો ફસાયા છે તેથી મે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને ઉત્તરાખંડના ગુંજીમાં ફસાયેલા લોકોને મદદ કરવા માટે વિનંતી કરી છે અને વહેલી તકે આ માટે સરકાર કોઈ પગલા લે. આ વિદેશ મંત્રાલયની જવાબદારી છે. વડાપ્રધાન મોદી હાલ વિદેશયાત્રા પર છે. છતાંય હું વડાપ્રધાન મોદી અને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને આ ફસાયેલા તમામ યાત્રીઓને બચાવવમાં માટે યોગ્ય વ્યવસ્થા કરે અને આગળ પણ તેમને કોઈ તકલીફ ન થાય તેવી આશા વ્યક્ત કરું છું.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments