Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપના પ્રદેશ સંગઠનમાં ફેરફાર થશે, નવા ચહેરાને જવાબદારી સોંપાય તેવી શક્યતાઓ

Webdunia
સોમવાર, 14 મે 2018 (13:01 IST)
ભાજપમાં આંતરિક અસંતોષના કારણે કર્ણાટકની ચૂંટણી બાદ સંગઠનમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવી શકે છે. જેના પગલે હવે સરકાર અને સંગઠન બન્નેમાં હોદ્દો ધરાવતા નેતાઓને કોઈ પણ એક હોદ્દો પરત લઈને તેના સ્થાને નવા નેતાઓને સ્થાન આપવામાં આવી શકે છે. ભાજપમા મનસુખ માંડવિયા કેન્દ્ર સરકારમાં મંત્રીપદ અને પ્રદેશના મહામંત્રી છે. પરસોતમ રૂપાલા કેન્દ્ર સરકારમા મંત્રી અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે.

જ્યારે જશવંતસિંહ ભાભોર પણ કેન્દ્ર સરકારમા મંત્રી અને ભાજપના ઉપાધ્યક્ષ છે. કૌશિક પટેલ મહેસૂલ મંત્રી અને સંગઠનમા સ્ટેટ કોર્ડિનેટર ઈન્ચાર્જ છે. આઈ.કે.જાડેજા ભાજપના ઉપાધ્યક્ષ અને 50 મુદ્દા અમલીકરણ સમિતિના ચેરમેન પણ છે. ત્યારે હવે એક નેતાને એક પદ સોંપવામાં આવશે. આ નવા ચેહરાઓને સ્થાન આપવામા આવી શકે છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

lord vishnu names for baby boy- એકાદશી પર રાખો ભગવાન વિષ્ણુ ના નામ પર બાળકોના નામ

Gujarati Story- સોનાના ઈંડા ની વાર્તા

MIlk - શા માટે દૂધ બેસીને નહીં પણ ઊભા રહીને પીવું જોઈએ?

World Health Day: હેલ્ધી અને ફિટ રહેવા માટે આ નાની-નાની ટિપ્સ કરો ફોલો, મોટામા મોટી બીમારી થશે દૂર

ભરેલા કારેલાનું શાક

વધુ જુઓ..

નવીનતમ

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

જેકલીન ફર્નાન્ડિસની માતાના પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે રવાના, અભિનેત્રીએ આંસુ ભરેલી આંખો સાથે આપી વિદાય

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

આગળનો લેખ
Show comments