Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપના પ્રદેશ સંગઠનમાં ફેરફાર થશે, નવા ચહેરાને જવાબદારી સોંપાય તેવી શક્યતાઓ

Webdunia
સોમવાર, 14 મે 2018 (13:01 IST)
ભાજપમાં આંતરિક અસંતોષના કારણે કર્ણાટકની ચૂંટણી બાદ સંગઠનમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવી શકે છે. જેના પગલે હવે સરકાર અને સંગઠન બન્નેમાં હોદ્દો ધરાવતા નેતાઓને કોઈ પણ એક હોદ્દો પરત લઈને તેના સ્થાને નવા નેતાઓને સ્થાન આપવામાં આવી શકે છે. ભાજપમા મનસુખ માંડવિયા કેન્દ્ર સરકારમાં મંત્રીપદ અને પ્રદેશના મહામંત્રી છે. પરસોતમ રૂપાલા કેન્દ્ર સરકારમા મંત્રી અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે.

જ્યારે જશવંતસિંહ ભાભોર પણ કેન્દ્ર સરકારમા મંત્રી અને ભાજપના ઉપાધ્યક્ષ છે. કૌશિક પટેલ મહેસૂલ મંત્રી અને સંગઠનમા સ્ટેટ કોર્ડિનેટર ઈન્ચાર્જ છે. આઈ.કે.જાડેજા ભાજપના ઉપાધ્યક્ષ અને 50 મુદ્દા અમલીકરણ સમિતિના ચેરમેન પણ છે. ત્યારે હવે એક નેતાને એક પદ સોંપવામાં આવશે. આ નવા ચેહરાઓને સ્થાન આપવામા આવી શકે છે.
 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments