Webdunia - Bharat's app for daily news and videos

Install App

મગફળી કાંડમાં કોંગ્રેસે સરકારની તપાસને નાટક ગણાવી ધરણાં કર્યાં

Webdunia
શુક્રવાર, 11 મે 2018 (13:02 IST)
રાજકોટના શાપરમાં નાફેડ દ્વારા રખાયેલા મગફળીના ગોડાઉનમાં આગ લાગી હતી. જેમાં 4 કરોડની મગફળી બળીને ખાક થઇ ગઇ હતા. જેની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવી છે. આજે કોંગ્રેસ દ્વારા સિવિલ હોસ્પિટલ ચોકમાં ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, સીઆઇડીને તપાસ સોંપી તપાસના નામે સરકાર નાટક કરી રહી છે. કોંગ્રેસ દ્વારા યોજાયેલા ધરણાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.

જેમાં ભાજપ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. તેમજ સૌરાષ્ટ્રમાં મગફળીના ગોડાઉનમાં આગ મામલે ભાજપને કેટલો મળ્યો ભાગ જેવા પણ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કુંવરજી બાવળિયાએ વધુમાં જણાવ્યું હતું કે, આગ મુદ્દે આગામી વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવશે. પરંતુ રાજકોટ યાર્ડમાં સળગેલા બારદાનના જથ્થા મામલે પણ વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો.
 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

વાવાઝોડા 'દાના'નો કહેર: આગામી 24 કલાક ખતરનાક, રેડ એલર્ટ જારી, તોફાની પવન સાથે ભારે વરસાદ

આઈસ્ક્રીમ મોંઘી થશે, હવે તમારે 18 ટકા જીએસટી ચૂકવવો પડશે

ઝિમ્બાબ્વેએ ટી20 માં હાંસલ કરી અત્યાર સુધીની સૌથી મોટી જીત, રેકૉર્ડ બનાવ્યો, ફટકાર્યા 344 રન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે થઈ દ્વિપક્ષીય બેઠક

ગુજરાત સરકારે ખેડૂતો માટે જાહેર કર્યું 1419 કરોડનું પેકેજ, 7 લાખ ખેડૂતોને મળશે લાભ

આગળનો લેખ
Show comments