Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદના જગન્નાથ મંદિર પાસે કાર નીચે માસુમ બાળકી કચડાઈ

Webdunia
બુધવાર, 2 મે 2018 (17:22 IST)
અમદાવાદના જમાલપુર ખાતે આવેલા જગન્નાથ મંદિરમાં બાળકીનું મોત નિપજ્યું છે. મંદિરમાં કામ કરતા કામદારની બાળકી પ્રાંગણમાં રમતી હતી ત્યારે એક કારચાલાકે ગાડી રિવર્સ લેતા બાળકીનું મોત નિપજ્યું હતું.અમદાવાદના જમાલપુર વિસ્તારમાં જગન્નાથ મંદિર આવેલું છે. હાલ આ મંદિરના રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. જેને પગલે કેટલાક મજૂરો અહીં કામ કરી રહ્યાં છે.

આ મૂજરોમાંના એક મજૂરની ત્રણ વર્ષની દીકરીને કપડામાં લપેટીને એક બાજુ છાયડામાં સૂવડાવાવમાં આવી હતી. ત્યારે મંદિરમાં એક સેવક દર્શન કરવા આવ્યો હતો. તેણે કાર રિવર્સ લેતા કારના પૈડા માસુમ બાળકી પર ફરી વળ્યા હતા. બાળકીને તાત્કાલિક વી.એસ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, પણ ત્યાં સુધી તેનું મોત નિપજ્યું હતું. ગાયકવાડ હવેલી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments