Webdunia - Bharat's app for daily news and videos

Install App

દીપેશ-અભિષેક મોતનો મામલોઃ આગામી સત્રમાં ગૃહમાં રજૂ કરવામાં આવશે તપાસ પંચનો અહેવાલઃ પ્રદીપ સિંહ જાડેજા

Webdunia
શુક્રવાર, 27 એપ્રિલ 2018 (13:21 IST)
આસારામ આશ્રમમાં બે પિતરાઈ ભાઈઓના રહસ્યમય મોત મામલે હવે રાજકારણ ગરમાયું છે. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આશ્વાસન આપ્યું છે કે આ મામલે ડીકે ત્રિવેદી તપાસ પંચનો અહેવાલ આગામી વિધાનસભા સત્રમાં ગૃહમાં રજૂ કરવામાં આવશે. મહત્વનું છે કે 2008માં આસારામ આશ્રમમાં પિતરાઈ ભાઈ દીપેશ અને અભિષેકના રહસ્યમય સંજોગોમાં મોત થયા હતા. જેને લઈને કોંગ્રેસે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે સરકાર તપાસમાં ઢીલ મૂકી રહી છે અને આરોપીઓને બચાવવાના પ્રયાસ કરી રહી છે.  જોકે આ મામલે ગૃહમંત્રીએ સ્પષ્ટતા આપી છે કે અમારી સરકાર કોઇને પણ બચાવવાનો પ્રયાસ નથી કરતી, સાથે જ જણાવ્યું કે તપાસ અહેવાલ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments