Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડેપ્યુટી સીએમએ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવ્યા, બાદમાં દલિતોએ દૂધથી પ્રતિમા ધોઈ

Webdunia
શનિવાર, 14 એપ્રિલ 2018 (15:05 IST)
આજે આંબેડકર જયંતિ નિમિત્તે બાબા સાહેબની પ્રતિમાને બીજેપીના નેતાઓ ફુલહાર પહેરાવવા નીકળ્યા છે. આ સિવાય મંત્રીઓ અને મુખ્યમંત્રી રૂપાણીએ પણ બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર પહેરાવ્યા છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણામાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર પહેરાવ્યા હતા. પરંતુ આ માલ્યાર્પણ કર્યા બાદ દલિત સમાજે આંબેડકરની મૂર્તિને દૂધથી ધોઈને શુદ્ધ કરી હતી.

થોડા દિવસ પહેલા દલિત નેતા અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ બીજેપીના નેતાઓને આંબેડકરની પ્રતિમાથી દૂર રહેવાની ચીમકી આપી હતી. તો બીજી તરફ આજે રાજ્યમાં ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બીજેપી નેતાઓ અને કાર્યકરો બાબા સાહેબને ફુલ ચડાવવા પહોંચ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હિંદુ ધર્મમાં વિદાય સમયે દુલ્હન પાછળ ચોખા શા માટે ફેંકે છે

Masala Turai Recipe:તમે આ પહેલા ક્યારેય મસાલા તુરિયા નું શાક નહિ ખાધુ હોય, આ રીતે તૈયાર કરો

સંભાર મસાલો બનાવવાની રીત

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Indian Wedding Desserts: મગની દાળના હલવાથી લઈને ગુલાબ જામુન સુધી, આ 5 પરંપરાગત મીઠાઈઓને ભારતીય લગ્નના મેનૂમાં શામેલ કરવી આવશ્યક છે

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ચા બનાવો

ગુજરાતી જોક્સ - ડાર્લિંગ તું સુંદર

ગુજરાતી જોક્સ - છોકરીઓ

સલમાન ખાનને ફરી મળી ધમકી, વર્લી પોલીસે નોંધ્યો કેસ

Kedarnath opening date 2025- વર્ષ 2025માં કેદારનાથ અને ચાર ધામોના દરવાજા ક્યારે ખોલવામાં આવશે?

આગળનો લેખ
Show comments