Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગીર સોમનાથના 26 ગામના ખેડૂતોના ધરણાં, સિંચાઇનું પાણી ન અપાતા વિરોધ

Webdunia
શનિવાર, 17 માર્ચ 2018 (15:00 IST)
ઉનાળો આવતાં જ ખેડૂતો માટે માથાનો દૂખાવો શરૂ થયો છે, સરકારે હિરણ એક અને બે બંને ડેમને સિંચાઇનું પાણી ન આપવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે તાલાલા વેરાવળ અને સૂત્રાપાડા તાલુકાના 26 ગામના ખેડૂતો રોષે ભરાયા છે અને 3 દિવસ સુધી ક્લેક્ટર કચેરી ખાસે ઉપવાસ પર ઉતર્યા છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા, વેરાવળ અને સૂત્રાપાડા તાલુકાના 26 ગામના ખેડૂતો ઉપવાસ પર ઉતરવા મજબૂર થયા છે, તેમની આ મજબૂરી છે સરકારે હિરણ એક અને બે ડેને સિંચાઇનું પાણી ન આપવાનો નિર્ણય છે. ખેડૂતોનું કહેવું છે કે સરકારના આ નિર્ણયને કારણે હજારો ખેડૂતો માટે દુખકારક છે, ઉનાળાના સમયમાં જો પાણી નહીં મળે તો ભારે હાલાકી ભોગવવાનો વારો આવશે.

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments