Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિદ્યાપીઠ પાસે આંગડિયા પેઢીના કર્મચારી પર પાંચ રાઉન્ડ ફાયરિંગ

Webdunia
શુક્રવાર, 16 માર્ચ 2018 (14:26 IST)
ગુજરાતમાં ગુનેખારો બેખોફ બન્યાં છે, દિવસે દિવસે રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ વધતું જાય છે જાણે કોઈને કાયદાનો કે પોલીસને ડર રહ્યો જ નથી. ત્યારે ફરીએક વાર સરકાર અને પોલીસને લજવે તેવો બનાવ અમદાવાદમાં બન્યો છે. અમદાવાદના આશ્રમ રોડ સ્થિત ગુજરાત વિદ્યાપીઠ પાસે આંગડીયા પેઢીના કર્મચારી પર ફાયરિંગ થયું હતું. 4 અજાણ્યા શખ્સોએ ઘડાઘડ ફાયરિંગ કરતાં કર્મીનું મોત નિપજ્યું હતું. લૂંટના ઈરાદ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે.

ફાયરિંગની ઘટનાને પગલે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે તપાસ શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર પટેલ ચીમન હરગોવિંદ આંગડીયા પેઢીનો માણસ અમદાવાદથી મહેસાણા જઈ રહ્યો હતો ત્યારે ફાયરિંગ થયું હતું.ટુવ્હિલર પર આવેલા 4 શખ્સે પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું.
 

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments