Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં એપાર્ટમેન્ટના 12મા માળેથી કૂદીને પરિવારનો આપઘાત, ત્રણના મોત

Webdunia
બુધવાર, 28 ફેબ્રુઆરી 2018 (15:38 IST)
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા એપોર્ટમેન્ટના 12માં માળેથી કૂદીને એક પરિવારે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પરિવારના માતા-પિતા અને એક બાળકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. હેલ તમામના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સરથાણા વિસ્તારમાં નવમાળી પાસે આવેલી મજેસ્ટીકા હાઈટ્સમાં વિજયભાઈ વઘાસીયા પરિવાર સાથે રહે છે. આજ રોજ 12માં માળેથી વિજયભાઈ પત્ની અને બાળક સાથે કૂદીને આપઘાત કરી લીધો હતો. ત્રણેય જમીન પર પટકાતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી છે. અને હાલ તમામના મૃતદેહને સ્મીમેર હોસ્પિટલ ખેસડવામાં આવ્યા છે. અને આપઘાત પાછળનું કારણ હજું અકબંધ છે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments