Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર સુરતમાં આકરા પ્રહારો કર્યાં

Webdunia
બુધવાર, 11 ઑક્ટોબર 2017 (15:12 IST)
ગૌરવયાત્રામાં ભાગ લેવા માટે સુરત એરપોર્ટ પર પહોંચેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે અમેઠીમાં રાહુલ ગાંધીનો પરિવાર 50 વર્ષમાં વિકાસ કરી શક્યો નથી. તેઓ ગુજરાતમાં આવીને  વિકાસની વાતો કેમ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે જં સાસંદના લોકસભા વિસ્તારમાં એક કલેક્ટર ઓફિસ બની નથી

તેઓ ગુજરાતના લોકોને વિકાસના સપના બતાવી રહ્યાં છે.  જ્યારે રાહુલ ગાંધીના આદિવાસી ટીમલી ડાન્સને સ્મૃતિ ઈરાનીએ ઉટપટાંગ કહ્યો હતો. જય શાહ પર જણાવ્યું કે, મને ખુશી છે કે તે 100 કરોડનો માનહાનિનો દાવો કરે છે. કોંગ્રેસની રણનિતી રહી છે કે, તે જાણતા હતા અમિત શાહ અમેઠી જઈ રહ્યા છે જેથી આ પ્રહાર કર્યો હતો. ન્યાયલયમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. કોંગ્રેસની સતા હતી ત્યારે પણ અમિત શાહ પર પ્રહાર કર્યા હતા અને કરતી રહેશે કારણ કે તેમના નેતૃત્વમાં ભાજપ મજબૂત થઈ રહ્યું છે.
 
 
 

સંબંધિત સમાચાર

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ચિમનીથી Sticky oil ને સાફ કરવા સરળ ટિપ્સ એંડ હેક્સ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments