Webdunia - Bharat's app for daily news and videos

Install App

પીપાવાવના દરિયાકાંઠે વહેલ માછલીનો મૃતદેહ તાણાઈ આવ્યો

Webdunia
મંગળવાર, 6 જૂન 2017 (12:09 IST)
ગુજરાતના સૌથી મોટા દરિયાકાંઠે દરિયાઈ જીવસૃષ્ટિ જોવા મળે છે. જામનગર અને ચોરવાડનો દરિયાકાંઠો આ માટે ખૂબજ મહત્વનો ગણાય છે. ત્યારે પીપાવાવ પોર્ટનો દરિયાકાંઠો વહેલ માછલીનો અડ્ડો ગણાય છે. આ કાંઠે અવારનવાર વહેલ માછલીઓ જોવા મળતી હોય છે. સોમવારે આ કાંઠે એક વહેલ માછલીનો મૃતદેહ તણાઈને કિનારે આવી જતાં તેને જોવા માટે લોકોનાં ટોળા ઉમટી પડ્યાં હતાં. લોકોએ વનવિભાગની ટીમને આ અંગે જાણ પણ કરી હતી

. રાજુલાના આરએફઓ રાઠોડ, સ્ટાફના દીલાભાઇ રાજ્યગુરુ વિગેરે ત્યાં દોડી ગયા હતાં. ઇજાના કારણે આ માછલી કાંઠા તરફ આવી હોવાનું મનાયુ હતું. આશરે 20 ફુટ લાંબી માછલીનું દરીયાકાંઠે જ પોસ્ટ મોર્ટમ કરાયુ હતું અને બાદમાં તેના મૃતદેહનો નિકાલ કરાયો હતો.
 
 
 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments