Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં ડો. મશહૂર ગુલાટીનો લાઈવ શો રદ કરાયો

અમદાવાદ
Webdunia
ગુરુવાર, 25 મે 2017 (15:56 IST)
કપિલ શર્માના શોથી જાણીતા બનેલા ડો. મશહૂર ગુલાટી ઉર્ફે સુનિલ ગ્રોવરનો શો અમદાવાદમાં રદ કરવામાં આવ્યો છે. આ શોમાં સુનિલ ગ્રોવર, અલી અસગર, સુગંધા મિશ્રા, ચંદન પ્રભાકર અને ડો. સંકેત ભોસલે પરફોર્મ કરવાના હતા. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં આ કોમેડિયન્સનો પ્રથમ વાર લાઈવ શો યોજવાનું આયોજન હતું. સુનિલ ગ્રોવર 27મી મેના રોજ અમદાવાદમાં લાઈવ પરફોર્મ કરવાનો હતો પરંતુ આ શો કેન્સલ કરી દેવામાં આવ્યો છે.

આ શોના આયોજકોએ  જણાવ્યું કે, “બધું જ બરાબર ચાલી રહ્યું હતું. મોટાભાગની ટિકીટ વેચાઈ ગઈ હતી. પરંતુ શોને લઈને ઘણા બધા ન્યુસન્સને કારણે ગઈ કાલે અમને જાણવા મળ્યું કે આ શો કેન્સલ કરવામાં આવ્યો છે. આ શો કાયદાકીય ચૂંગાલમાં ફસાયો છે. અમદાવાદના રહેવાસી અને જસુ પૂજા ઇવેન્ટ કંપનીમાં કામ કરતા ઇવેન્ટ મેનેજર રાજપાલ શાહે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી કે મુંબઈના દેવાંગ શાહે સુનિલ સાથે અમદાવાદમાં ઇવેન્ટ કરવાનું વચન આપ્યું હતું પરંતુ કોન્ટ્રેક્ટના નિયમોનો ભંગ કરીને બીજી કોઈ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની સાથે તેનો શો અમદાવાદમાં કરી રહ્યા હતા.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story Donkey in the lion's skin- સિંહની ચામડીમાં ગધેડો:

જૂના માટલા આ રીતે સાફ કરવાથી પાણી રહેશે ઠંડુ

Rose Mawa Kulfi Recipe: ઉનાળામાં બનાવો મસ્ત રોઝ કુલ્ફી, અહીં શીખો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી

Cancer Symptoms in Body - શરીરમાં દેખાય રહ્યા છે આ ફેરફાર તો સમજી લો કે થઈ ગયુ છે કેન્સર, જાતે કરી શકો છો ચેક

ગુજરાતી શાયરી - સબંધ

વધુ જુઓ..

નવીનતમ

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

Gujarati jokes - નવરત્ન તેલ

Gujarati jokes - છાપું

'ફિલ્મ જોવી હોય તો જુઓ નહીંતર ભાડમાં જાવ', કેસરી-2 ને લઈને ફેંસ પર કેમ નારાજ થયા આયુષ્યમાન ખુરાનાના ભાઈ ?

Dhanush ની ફિલ્મના સેટ પર લાગી ભીષણ આગ, સળગતી આગનો વીડિયો વાયરલ

આગળનો લેખ
Show comments