Webdunia - Bharat's app for daily news and videos

Install App

પોરબંદરના દરિયામાંથી પાકિસ્તાની મરીને સાત બોટ સહિત 46 માછીમારોનું અપહરણ કર્યું

પોરબંદર
Webdunia
સોમવાર, 10 એપ્રિલ 2017 (13:13 IST)
પાકિસ્તાન અવાર નવાર ભારત-પાક જળસીમામાંથી ભારતીય માછીમારોનું અપહરણ કરતું રહે છે. આજે વધુ સાત ભારતીય બોટોનું પાકિસ્તાન મરીન દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે ગુજરાતના પોરબંદર નજીક આંતરરાષ્ટ્રી જળ સીમા પાસે પાકિસ્તાન મરીન દ્વારા પહેલા ચાર અને ત્યારબાદ ત્રણ બોટ આમ કુલ મળીને સાત બોટનું અપહરણ કર્યું હતું.

આ સાત બોટ ઉપર સવાર કુલ 42 માછીમારોનું પાકિસ્તાન મરીન દ્વારા રવિવારે સવારે અપહરણ કરવામાં આવ્યું હતું. 29 માર્ચ રવિવારે જ પાકિસ્તાન મરીને અરબી સમુદ્રમાં માછીમારી કરતા 104 ભારતીય માછીમારોનું અપહરણ કર્યું હતું. ત્યારે બે દિવસ બાદ ફરીથી પાકિસ્તાને આવી નાપાક હરકત કરી છે. બુધવારે ભારતના 18 માછીમારોનું અપહરણ કરાયું હતું. આ અપહરણ પોરબંદરના અરબી સમુદ્રમાંથી થયું હતું. જોકે, આ માછીમારો પોરબંદરના કયા વિસ્તારના છે તે હજી જાણવા મળ્યું નથી. આ પહેલા પણ શનિવારથી રવિવારના ર4 કલાકમાં પાકિસ્તાન મરીને 19 બોટમાં દરિયામાં માછીમારી કરવા ગયેલા 104 ભારતીય માછીમારોનું અપહરણ કર્યું હતું. આ માછીમારો પોરબંદર, ઓખા અને માંગરોળના હતા. પાકિસ્તાન મરીને ફાયરિંગ કરીને આ માછીમારોને બંધક બનાવ્યા હતા.
વધુ જુઓ..

જરૂર વાંચો

રોજ પીવો કાળી દ્રાક્ષનું જ્યુસ, તમારા લટકતા પેટથી મળશે છુટકારો

Raw Mango Launji કેરી ની લૌંજી ની રેસીપી

પત્ની માટે રોમાંટિક શાયરી

નકલ કરવામાં અક્કલની જરૂર પડે છે

Chutney Recipe - કોથમીર મરચા ની લીલી ચટણી

વધુ જુઓ..

નવીનતમ

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

આગળનો લેખ
Show comments