Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં સંઘના મુસ્લિમ સંગઠનના ભારતના નક્શામાંથી J&Kનો અડધો હિસ્સો ગાયબ

Webdunia
બુધવાર, 5 એપ્રિલ 2017 (15:53 IST)
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)સાથે સંબંધિત સંગઠન મુસ્લિમ રાષ્ટ્રીય મંચ (MRM) વિવાદોમાં ફસાયું છે. અમદાવાદ શહેરમાં MRM સંગઠને પોતાનું હેડક્વાર્ટર ખોલ્યું. ત્યારે એક સાઇનબોર્ડ પર ભારતનો ખોટો નકશો પ્રદર્શિત કર્યો હતો. ભારતના નક્શામાં જમ્મુ-કાશ્મીરનો એક મોટા ભાગને સામેલ કરાયો નહોતો. જમ્મુ અને કાશ્મીરના ઉત્તર ભાગને નક્શામાં દેખાડ્યો નહોતો. આ એ જ વિસ્તાર છે જે LoCની બહાર છે.

આ અંગે સંબંધિત અધિકારીએ આ અંગે કંઇ જવાબ આપી શકયા નહોતા. સાઇનબોર્ડ પર આરએસએસ નેતા ઇંદ્રેશ કુમાર અને કેટલાંક લોકલ મુસ્લિમ નેતાઓની તસવીરો હતી, જે ભાજપા સાથે જોડાયેલા છે. પૂર્વ આઈપીએસ ઓફિસર અને ગુજરાત વક્ફ બોર્ડના ચેરમેન એઆઇ સૈયદની તસવીર પણ સાઇનબોર્ડમાં સામેલ છે. આ અંગે એ.આઇ.સૈયદે એક અગ્રણી અખબારને જણાવ્યું હતું કે તેમને આ ઑફિસ કયાં ખુલી છે તે અંગે ખ્યાલ નથી, આ અંગે તેઓ તપાસ કરશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gandhi Jayanti 2024: દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ કેમ ઉજવાય છે ગાંધી જયંતી, જાણો તેનુ મહત્વ અને ઈતિહાસ

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

આગળનો લેખ
Show comments