Webdunia - Bharat's app for daily news and videos

Install App

Inspiration Story - આણંદમાં બૂટપોલિશ કરતા નરસિંહભાઈ SMSનો મંત્ર અપનાવી બની રહ્યા છે પ્રેરણારૂપ

Webdunia
બુધવાર, 5 મે 2021 (17:49 IST)
વર્તમાન કોરોનાના કપરા કાળમાં અન્ય તકેદારીઓની સાથે સૌથી પ્રાથમિક અને મુખ્ય જરૂરિયાત છે SMSના મંત્રને અનુસરવાની. SMS એટલે S-સોશિયલડિસ્ટન્સ, M-માસ્ક, S-સેનિટાઇઝેશન. હાલની પરિસ્થિતિમાં કોવિડ-19 થીબચવા માટેના અન્ય ઉપાયોમાં આ મુખ્ય ઉપાય છે, જેનું દરેક વ્યક્તિએ બિનચૂક પાલન કરવું જરૂરી છે. ત્યારે આણંદના સર્કિટ હાઉસરોડ પર છેલ્લાં 30 વર્ષથી બૂટપોલિશ અને રિપેરિંગ કરતા નરસિંહભાઈ નિયમિત માસ્ક પહેરી, વારંવાર હાથ સેનિટાઇઝ કરી અને સોશિયલ ડિસ્ટન્સના પાલન દ્વારા અન્ય લોકો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments