Webdunia - Bharat's app for daily news and videos

Install App

કટક પાસે મુંબઈ-ભુવનેશ્વર એક્સપ્રેસએ માલગાડીને પાછળથી મારી ટક્કર, 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા

Webdunia
ગુરુવાર, 16 જાન્યુઆરી 2020 (12:32 IST)
મુંબઈ ભુવનેશ્વર લોકમાન્ય તિલક એક્સપ્રેસે ગુરૂવારે સવારે લગબહ્ગ 7 વાગે એક માલગાડીને પાછળથી ટક્કર મારી દીધી. દુર્ઘટના પછી ટ્રેનના 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ દુર્ઘટના કટક પાસે સલગાવ અને નેરગુંડી સ્ટેશન વચ્ચે થઈ. તેમા 25થી વધુ લોકો ઘાયલ થયા અને 6 લોકોની હાલત ગંભીર છે. રેલવે અધિકારીઓ મુજબ ઘુમ્મસભર્યા વાતાવરણને કારણે આવુ થયુ. 
 
પૂર્વ તટીય રેલવેના પ્રવક્તા જેપી મિશ્રાએ કહ્યુ, ઘાયલોને કટકના એસસીબી મેડિકલ કૉલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  આ માર્ગ પર ચાલનારી બધી ટ્રેન પ્રભાવિત થઈ. 6 થી વધુ ટ્રેનનો માર્ગ બદલીને નરાજ સ્ટેશનની તરફ કરવામાં આવ્યો.  દુર્ઘટનાગ્રસ્ત લોકમાન્ય તિલક ભુવનેશ્વર જઈ રહી હતી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments