Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ahmedabad - દાગીના અને હીરા સહિત કરોડોની લૂંટ

Webdunia
બુધવાર, 6 સપ્ટેમ્બર 2023 (15:12 IST)
અમદાવાદના ઋષભ જ્વેલર્સના 3 કર્મચારી પાસેથી થયેલી રૂપિયા 3 કરોડની લૂંટ મામલે પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. પોલીસ આ મામલામાં પાંચ આરોપીઓની ધરપકડ કરીને મુદ્દામાલ પરત મેળવવા તજવીજ હાથ ધરી છે
 
હાલ પાટણ LCBએ લૂંટ કરનાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. તપાસ દરમિયાન વધુ ખુલાસા થવાની સંભાવના છે. 
 
અમદાવાદની ઋષભ જ્વેલર્સના 3 કર્મચારી પાસેથી થઈ હતી 3 કરોડની લૂંટ. વેપારીના 3 માણસો કારમા સોનાચાંદીના દાગીના તેમજ હીરા લઇ ડીસાથી પાલનપુર તરફ આવી રહ્યા હતા ત્યારે ચડોતર બ્રિજ નજીક કાર કેમ ઠોકી તેમ કહી વેપારીના માણસોની કાર રોકવી લૂંટારા કારમા ઘુસ્યા હતા.
 
સોનાના દાગીના કુલ વજન ૬ કિલો ૯૨,૮૭ ગ્રામ જેની જી.એસ.ટી સાથેની કુલ કિ.રૂ.૩,૧૮,૨૬,૬૮૦૪-તરમાજ મોબાઈલ નંગ-૦૫ કિ.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩,૧૮,૫૧,૬૮૦/- ની લુંટ કરી ફરાર થઇ ગયા હતા. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gandhi Jayanti 2024: દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ કેમ ઉજવાય છે ગાંધી જયંતી, જાણો તેનુ મહત્વ અને ઈતિહાસ

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

આગળનો લેખ
Show comments