Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના આ ગામમાં લોકો આખી રાત સૂઈ નથી શકતા

Webdunia
શુક્રવાર, 3 માર્ચ 2017 (13:00 IST)
ગુજરાતના સોમનાથ જીલ્લાના ગામ નાવદરાના લોકો આ સમયે દહેશતમાં છે. તેમના ગામમાં વાઘે પોતાનો અડ્ડો જમાવી લીધો છે. બુધવારની રાત્રે આ વાઘનું  એક ટોળુ ગાયને મારીને ખાઈ ગયુ હતુ. 
 
લોકોનુ કહેવુ છે કે વાઘનો એક પરિવાર ગામમાં ઘુસી આવ્યો છે અને ગાયને ખાધા પછી આ બધા એક બગીચામાં આવીને બેસી ગયા. 
 
ગામની આસપાસ સીસીટીવી કેમેરા લગાવ્યા છે જેમા વાઘ ફરતા સ્પષ્ટ દેખાય રહ્યા છે. 
 
ગામના લોકોનુ કહેવુ છે કે અહી રાત્રે વાઘ આવવા માંડ્યા છે અને આખી રાત તેમની ગર્જનાને કારણે રાત્રે લોકો ભયના કારણે સૂઈ શકતા નથી. 
 
 
પરિસ્થિતિ એ છે કે સાંજે જ લોકો પોતાના ઘરમાં કેદ થઈ જાય છે અને કોઈ કામ હોય છે તો પણ ઘરની બહાર નીકળવાની હિમંત થતી નથી. 
 
ગીરના જંગલોના આ વાઘ રોજ કોઈને કોઈ જાનવરનો શિકાર કરી રહ્યા છે. ગ્રામીણોનુ કહેવુ છે કે સરકાર વાઘના સંરક્ષણ માટે ઢગલો વ્યવસ્થા કરી રહી છે પણ માણસોની સુરક્ષા કેવી રીતે કરવામાં આવે એ બાજુ કોઈનુ પણ ધ્યાન જતુ નથી. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

આગળનો લેખ
Show comments