Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાંતિ અને ભાઈચારાના ઉદ્દેશ્યથી 17000 કિ.મીની સાઈકલ યાત્રા

Webdunia
બુધવાર, 10 મે 2017 (11:19 IST)
ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આખા ભારતને જોડનારા માર્ગ પરિયોજના સુવર્ણ ચતુર્ભુજના 17000 કિલોમીટરની સાઈકલયાત્રાનો કચ્છથી પ્રારંભ કરનારા કરનસિંહ જગાવતનું ભુજની ઈસ્ટર્ન સ્પોર્ટ્સ એંડ એંડવેચર એક્ટિવિટી પ્રમોટર સંસ્થા દ્વારા સન્માન કરાયુ હતુ. 
 
લીમ્કા બુક રેકોર્ડધારક શ્રી જગાવત યાત્રા દરમિયાન યોગ અને શાકાહારી ભોજનને મહત્વ આપશે અને બંને ત્યા સુધી ફળ અને જ્યુશ આહારમાં લે છે.   ઈસ્ટર્ન સ્પોર્ટ્સ એંડ એડવેચર ક્લબના રવિ માણેક નીલેશ સલાટ, જયરાજસિંહ વાઘેલા, તપન ફડકે, પ્રીત ડુડિયા અને દર્શન ઠક્કરે શ્રી જગાવતનું શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરી તેમના અનુભવો જાણ્યા હતા અને સાહસિક યાત્રાની શુભેચ્છા પાઠવી હતી. આ સાઈકલ યાત્રા તેમને શાંતિ અને ભાઈચારો કાયમ રાખવાના ઉદ્દેશ્યથી આયોજીત કરી હતી. 

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments