Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાને ગુજરાતની કચ્છ સીમા પર કાર્યવાહી વધારી

Webdunia
ગુરુવાર, 28 ફેબ્રુઆરી 2019 (11:57 IST)
ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની સીમામાં ઘૂસીને એરસ્ટ્રાઈક કરી અનેક આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા આ બાબતનો જશ્ન ભારતમાં મનાવાતો હતો ત્યારે બુધવારે સવારે પાકિસ્તાને ભારતનું એક એરક્રાફ્ટ અને ભારતે પાકિસ્તાનનું એક એરક્રાફ્ટ તોડી પાડવાનો દાવો કર્યો, આ દરમિયાન પાકિસ્તાને ભારતના એક પાઈલટને એરેસ્ટ કર્યો. ત્યાર બાદ બંને દેશો વચ્ચે તણાવ વધવાની સ્થિતિ સર્જીઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાને કચ્છ અને દરિયાઈ સીમા પાસે હથિયાર અને આર્મીને ડિપ્લોય કરવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાને તેમના માછીમારોને પણ હાલ દરિયો ખેડવાની ના પાડી દીધી છે.  મંગળવારે પણ કચ્છમાં સેનાએ પાકિસ્તાનનું એક ડ્રોન તોડી પાડ્યું હતું.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડૉક્ટર મુજબ જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે કેવું લાગે છે, દુખાવો ક્યાં થાય છે, હાર્ટ એટેકનો દુખાવો કેવી રીતે સમજવો?

lord vishnu names for baby boy- એકાદશી પર રાખો ભગવાન વિષ્ણુ ના નામ પર બાળકોના નામ

Gujarati Story- સોનાના ઈંડા ની વાર્તા

MIlk - શા માટે દૂધ બેસીને નહીં પણ ઊભા રહીને પીવું જોઈએ?

વધુ જુઓ..

નવીનતમ

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

જેકલીન ફર્નાન્ડિસની માતાના પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે રવાના, અભિનેત્રીએ આંસુ ભરેલી આંખો સાથે આપી વિદાય

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

આગળનો લેખ
Show comments