Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાને ગુજરાતની કચ્છ સીમા પર કાર્યવાહી વધારી

Webdunia
ગુરુવાર, 28 ફેબ્રુઆરી 2019 (11:57 IST)
ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની સીમામાં ઘૂસીને એરસ્ટ્રાઈક કરી અનેક આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા આ બાબતનો જશ્ન ભારતમાં મનાવાતો હતો ત્યારે બુધવારે સવારે પાકિસ્તાને ભારતનું એક એરક્રાફ્ટ અને ભારતે પાકિસ્તાનનું એક એરક્રાફ્ટ તોડી પાડવાનો દાવો કર્યો, આ દરમિયાન પાકિસ્તાને ભારતના એક પાઈલટને એરેસ્ટ કર્યો. ત્યાર બાદ બંને દેશો વચ્ચે તણાવ વધવાની સ્થિતિ સર્જીઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાને કચ્છ અને દરિયાઈ સીમા પાસે હથિયાર અને આર્મીને ડિપ્લોય કરવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાને તેમના માછીમારોને પણ હાલ દરિયો ખેડવાની ના પાડી દીધી છે.  મંગળવારે પણ કચ્છમાં સેનાએ પાકિસ્તાનનું એક ડ્રોન તોડી પાડ્યું હતું.
 
 

સંબંધિત સમાચાર

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments