Webdunia - Bharat's app for daily news and videos

Install App

જમ્મૂ એયરફોર્સ સ્ટેશનમાં ડ્રોનથી ધમાકાની શંકા નિશાના પર હતા એયરક્રાફ્ટ

Webdunia
રવિવાર, 27 જૂન 2021 (11:23 IST)
જમ્મૂ એયરપોર્ટ સ્થિત એયરફોર્સ સ્ટેશનની અંદર મોડી રાતે ધમાકા થયો. પ્રથમ ધમાકો રાત્રે 1 વાગીને 37 મિનિટ થયુ અને બીજો ધમાકો ઠીક 5 મિનિટ પછી 1 વગીને 42 મિનિટ પર થયો. પણ આ ધમાકામાં કોઈ નુકશાન નથી થયો છે. વાયુસેનાએ ટ્વીટ કરી જણાવ્યુ કે પ્રથમ ધમાકો બિલ્ડીંગની છત ડેમેજ થઈ છે. 
 
ધમાકામાં અત્યારે આતંકી હુમલાનો એંગલ પણ સામે આવી રહ્યુ છે. તપાસ માટે એઆઈએ અને એનએસજીની ટીમ એયરફોર્સ સ્ટેશન પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે અત્યારે સુધી તપાસમાં ડ્રોનથી IED પડવાની શંકા જણાવી રહી છે. માનવામાં આવી રહ્યુ છે કે પાડોશી મુલ્ક પાકિસ્તાનની તરફથી ડ્રોનથી IED પડાવ્યા 
 
કારણ કે એયરફોર્સ સ્ટેશન અને બોર્ડરના વચ્ચે માત્ર 14 કિલોમીટરની દૂરી છે અને ડ્ર્રોનથી 12 કિલોમીટર સુધી હથિયારોને પડાવી શકાય છે. ડોનના હુમલાના કારણે અંબાલા, પઠાનકોટ અને અવંતિપુરા એયરબેસને પણ હાઈ અલર્ટ પર રખાયુ છે. 
 
નિશાના પર હતા એયરક્રાફ્ટ 
આ ધમાકોને અંજામ આપવા માટે બે ડ્રોનના ઉપયોગ કરવાની વાત સામે આવી રહી છે. આ વાતની આશંકા વધુ ગાઢ થઈ જાય છે કારણકે અસલહા-બારૂદ 
 
પડાવતા ડ્રોનને રડારમાં પકડવામાં મુશ્કેલી પણ આવે છે. પહેલા પણ ઘણી વાર એવા ડ્રોન રડારની પકડમાં આવવાથી બચી ગયા છે.   

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gandhi Jayanti 2024: દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ કેમ ઉજવાય છે ગાંધી જયંતી, જાણો તેનુ મહત્વ અને ઈતિહાસ

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

આગળનો લેખ
Show comments