Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત મેઘતાંડવ માતમમાં ફેરવાયુ, 2 ના થયા મોત

Webdunia
સોમવાર, 27 સપ્ટેમ્બર 2021 (18:52 IST)
ગુજરાતમાં ગુલાબ વાવાઝોડાની અસરનાં કારણે આજે સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાત સહિત આખા દેશમાં અત્યારે મેઘતાંડવ થઈ રહ્યો છે, આજે આ મેઘતાંડવ ત્યારે માતમમાં ફેરવાઈ ગયુ જ્યારે આજે અમદાવાદમાં અંડરબ્રિજમાં તણાઇ જવાના કારણે એક જવાનજોધ યુવકનું મોત થયું છે ત્યારે જામજોધપૂરથી પણ ખૂબ જ દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે.
 
જામજોધપુરનાં ગીંગણી ગામે ખેડૂત પોતાના બળદો સાથે તણાઇ ગયો હોવાની ઘટના સામે આવી રહી છે. વેણુ નદીમાંથી પસાર થતી વખતે જ આ ઘટના સામે આવી છે. ચોંકવાનારી બાબત છે કે શોધખોળ દરમિયાન એક બળદનો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે ખેડૂતની શોધખોળ હજુ ચાલુ છે. ખેડૂતનાં પરિવારનાં લોકો પણ આ ઘટના બાદ હેબતાઈ ગયા છે અને તેમની માટે પ્રાર્થનાઓ કરી રહ્યા છે. 

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments