Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં ગાંધી ટોપીને લઈને હંગામો, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું ...

Webdunia
મંગળવાર, 7 સપ્ટેમ્બર 2021 (08:36 IST)
ભાજપાની ગુજારત એકમના નવા નિમણૂક સંગઠન મહાસચિવ રત્નાકરએ દાવો કર્યુ છે કે મહાત્મા ગાંધીએ ક્યારેય તેમના ટોપી નહી પહેરી જેમનો નામ તેમના નામે છે, જોકે જવાહરલાલ નહેરુ તેને પહેરતા હતા.
 
ગાંધી ટોપીને લઈને ઉપડેલા હંગામા વચ્ચે આ ટિપ્પણીનો બચાવ કરતા ઉપ મુખ્યમંત્રી નિતિન પટેલએ કહ્યુ કે ટોપીને ગાંધી ટોપીના નામથી ઓળખાય છે પણ કોઈ પણ રાષ્ટ્રપિતાને તેને પહેરતા નહી જોયુ હતું. 
 
પટેલએ ગાંધીનગર સંવાદદાતાથી કહ્યુ કે કોઈને પણ ક્યારે કોઈ વી ફોટા નહી મળી જેમાં ગાંધીજીએ ગાંધી ટોપી પહેરતા જોવાઈ શકે. મે પણ ક્યારે એવી કોઈ ફોટા નથી જોઈ. તેથી રત્નાકરએ જે કહ્યુ તે સત્ય છે. 
 
રત્નાકરે રવિવારે ટ્વિટ કરીને કહ્યું હતું કે આ ટોપીને ગાંધી ટોપી કેમ કહેવામાં આવે છે જ્યારે તેને પ્રથમ વખત વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પહેર્યો હતો અને મહાત્મા ગાંધીએ પોતે ક્યારેય પહેર્યો ન હતો.

સંબંધિત સમાચાર

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments