Webdunia - Bharat's app for daily news and videos

Install App

30 વર્ષ પછી જ્યોતિરાદિત્ય સિંઘિયાને મળ્યુ એ મંત્રાલય જેની જવાબદારી એક સમયે તેમના પિતા સાચવતા હતા

Webdunia
ગુરુવાર, 8 જુલાઈ 2021 (18:21 IST)
કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા પછી વરિષ્ઠ નેતા જ્યોતિરાધિત્ય સિંઘિયાને છેવટે મોદી સરકારમાં મોટી જવાબદારી મળી છે. બુઘવારે મંત્રીમંડળ વિસ્તારમાં સિઘિયાને મોદી કેબિનેટમાં સ્થાન મળ્યુ છે અને તેમને નાગરિક ઉડ્ડયન મંત્રાલયની જવાબદારી મળી છે. રસપ્રદ વાત એ છે કે જ્યોતિરાદિત્ય સિંઘિયાના પિતા માઘવરાવ સિંઘિયાએ પણ 30 વર્ષ પહેલા આ મંત્રાલયને પોતાની સેવાઓ આપી હતી. પીવી નરસિમ્હારાવની સરકારમાં માઘવરાવ સિંઘિયા નાગરિક ઉડ્ડયન મંત્રી હતા અને હવે તેમના પુત્ર જ્યોતિરાદિત્ય સિંઘિયા આ મંત્રાલયની જવાબદારી સાચવશે. 
 
બંને મળેલી મુશ્કેલ પરિસ્થિતિમાં મળી જવાબદારી 
 
વિચારવાની વાત છે કે માઘવરાવ સિંઘિયા નરસિમ્હારાવની સરકારમાં વર્ષ 1991થી લઈને 1993 સુધી નાગરિક ઉડ્ડયન મંત્રી રહ્યા હતા. ભારતીય અર્થવ્યવસ્થા માટે તે સમય ખૂબ મહત્વનો માનવામાં આવે છે. કારણ કે દેશ એ સમય ઉદારીકરણના સમયમાથી પસાર થઈ રહ્યો હતો. કંઈક આ જ રીતની પરિસ્થિતિ હાલ પણ છે. આ સમય દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે. તમામ આંતરરાષ્ટ્રીય ઉડાનો પર રોક લગાવી છે. ઘરેલુ ઉડાન પણ હાલ સંપૂર્ણ રીતે ચાલી રહી નથી. આવામાં જ્યોતિરાદિત્ય સિંઘિયાને ઉડ્ડયન મંત્રાલયની મોટી જવાબદારી મળી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

વધુ જુઓ..

નવીનતમ

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

આગળનો લેખ
Show comments