Webdunia - Bharat's app for daily news and videos

Install App

જામનગર જિલ્લો જળબંબાકાર- અનેક ગામો સંપર્ક વિહોણા થયા

Webdunia
સોમવાર, 13 સપ્ટેમ્બર 2021 (12:19 IST)
જામનગર શહેરમાં આજે સવારે બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જામનગરના કાલાવડ હાઈવે બંધ થયો છે. 
છેલ્લા 24 કલાકમાં બે થી સાટ ઈંચ વરસાદ વસ્ર્યો છે. લાલપુર અને જામજોધપુરમાં બે  ઈંચ, જામનગરના ત્રણ અને દ્રોલમાં સાડા છ ઈંચ વરસાદ થયો છે. જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જામનગર જિલ્લાનો વોડીસંગ ડેમ ઓવરફ્લો થયો છે. જેથી ધુતારપુર સુમરી અને ધુડશીયાના ગ્રામજનોને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

સમગ્ર સૌરાષ્ટ્ર અને સુરત સાત હે દક્ષિણ ગુજરાતના ભાદરવામાં ચોમાસાની જમાવટ કરી છે. રવિવારે પણ મેઘરાજા મેહરબાન રહ્યા. પરંતુ બીજી બાજુ ગુજરાતની રાજકરણમાં પણ રવિવારનો દિવસ મહત્વપૂર્ણ રહ્યુ. આજે ગુજરાતમાં નવા સીએમની શપથવિધિ કાર્યક્રમ છે.  ભુપેન્દ્ર પટેલએ શપથવિધિ પહેલા જ ગુજરાત ના નવા વરાયેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે જામનગર જિલ્લામાં વરસાદ ને કારણે અસર પામેલા 3 ગામોના અને પાણીમાં ફસાયેલા 35 જેટલા લોકોને તાત્કાલિક મદદ સહાય પહોંચાડી સલામત સ્થળે ખસેડવા અને એર લિફ્ટ કરવા ની વ્યવસ્થા કરવા જામનગર જિલ્લા કલેકટર સાથે વાત કરીને સૂચનાઓ આપી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

મીઠું નાખતા જ ઝેર બની જાય છે આ 5 વસ્તુઓ, ભૂલથી પણ ન ખાશો નહીંતર સહન કરવું પડશે નુકસાન

વધુ જુઓ..

નવીનતમ

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

RIP Manoj Kumar: આ ફિલ્મને જોતા જ મનોજ કુમારે બદલી નાખ્યુ હતુ પોતાનુ નામ, આ હતુ અસલી નામ

આગળનો લેખ
Show comments