Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજકેટની પરીક્ષા - આજે રાજ્યના તમામ 33 જિલ્લાના 34 કેન્દ્ર પરથી 1.18 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

Webdunia
શુક્રવાર, 6 ઑગસ્ટ 2021 (09:33 IST)
રાજ્યના તમામ 33 જિલ્લાના 34 કેન્દ્ર પર ગુજકેટની પરીક્ષા યોજાશે. ગુજકેટની આ પરીક્ષા કુલ 1 લાખ 18 હજાર વિદ્યાર્થીઓ આપશે. આ પરીક્ષા A-ગ્રુપના 48 હજાર, B-ગ્રુપના 68 હજાર 500, AB-ગ્રુપના 468 જેટલા વિદ્યાર્થી પરીક્ષા આપશે. રાજ્યમાં પરીક્ષા વ્યવસ્થા માટે 34 ઝોન તૈયાર કરવામાં આવ્યા છે. તેમજ પરીક્ષા વ્યવસ્થા માટે 574 બિલ્ડિંગના 5932 બ્લોકમાં પરીક્ષાની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

વર્ગ દીઠ 20 વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા કરી છે. જ્યારે કોરોના પોઝિટિવ વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે નહીં. આ પરીક્ષા સવારે 10 કલાકે શરૂ થશે અને સાંજે 4 કલાકે પૂર્ણ થશે. ગણિત, બાયોલોજી, કેમિસ્ટ્રી, અને ફિઝિકસ વિષયની પરીક્ષા યોજાશે. જ્યારે આ પરીક્ષાની વ્યવસ્થામાં અંદાજીત 10 હજારથી વધુ કર્મચારીઓ જોડાશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments