Webdunia - Bharat's app for daily news and videos

Install App

૮૦.૮૫ લાખ હેકટરનો પાક ધોવાયો: ખેડૂતોને લીલા દુષ્કાળમાંથી ઉગારો

Webdunia
શુક્રવાર, 8 નવેમ્બર 2019 (16:03 IST)
ગુજરાતમાં ‘મહા’ વાવાઝોડાએ તબાહી મચાવી છે અને ચાલુ વર્ષે ચોમાસા બાદ પણ વરસાદ પડતાં ખેડૂતોનો ૮૦.૮૫ હેકટરનો પાક તબાહ થયો છે ત્યારે સરકાર તાકિદે સર્વે કરાવીને રાહત જાહેર કરે તેવી માગણી જિલ્લાભરના ખેડૂતોમાં ઊઠી હતી આજે હાર્દિક પટેલે જિલ્લા કૉંગ્રેસના આગેવાનોને સાથે રાખીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. રાજ્યમાં વીમા કંપનીઓ ખેડૂતો કહે તે રીતે સર્વે કરીને વળતરની કાર્યવાહી કરે એવી જિલ્લાભરના ખેડૂતોએ માગ કરી હતી. સૌરાષ્ટ્રમાં મગફળી, કપાસ, તલ, બાજરી સહિતના પાકોમાં પારાવાર નુકસાની થઈ છે. કઠોળનો પાક ૭૦ ટકા નષ્ટ થઈ ગયો છે. ૧૩ લાખ હેકટરમાં મગફળીના વાવેતર થયા હતા તે તૈયાર પાક બગડયો છે. ૧૯ લાખ હેકટરનો કપાસ પણ ખરાબ થઈ ગયો છે. તાકિદે સહાય ચૂકવાય એવી માગ ઊઠી હતી.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments