Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં RBI દ્વારા નાણા બદલી આપવાનો ઈનકાર, લોકોનો હોબાળો

Webdunia
મંગળવાર, 3 જાન્યુઆરી 2017 (16:47 IST)
સરકાર નોટબંધીને લઈને ખોટા નાટકો કરી રહી છે કે અધિકારીઓ લોકોને હેરાન કરવાના નવા પેંતરા અજમાવે છે એ લોકોને નથી સમજાતુ. લોકોએ નોટબંધીને લઈને અમદાવાદની રિઝર્વ બેંક બહાર હલ્લાબોલ મચાવ્યો હતો. નોટબંધીનો અમલ કરાયો તે દરમિયાન આશ્રમ રોડ સ્થિત ભારતીય રિઝર્વ બેંક બહાર લોકોની લાંબી લાઈન લાગતી હતી. આવામાં રૂ. 500-1000ની ફાટેલી અથવા ઘણી જૂની નોટો લઈ લોકો, ખાસ કરીને ગામડાના અબૂધ અને નિયમથી અજાણ નાગરિકો બદલાવવા આવતા હતા. આ લોકોને તે સમયે બેન્કના અધિકારીઓએ એવું કહ્યું હતું કે આવી નોટો 1લી જાન્યુઆરી પછી બદલી અપાશે. પરંતુ હવે જ્યારે આ લોકો જૂની નોટ બદલાવવા આવ્યા તો રિઝર્વ બેંકના મુખ્ય દરવાજે રૂ. 500 અને રૂ. 1,000ની નોટ બદલી આપવામાં આવશે નહીં, તેવા બોર્ડ લગાવાતા તેમનામાં રોષની લાગણી ફેલાઈ છે. આવા લોકોએ રિઝર્વ બેંક સામે સોમવારે હોબાળો કર્યો હતો અને જૂની નોટ ન બદલવા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

monsoon skin care- માનસૂનમાં બની રહેશે ચેહરાની સુંદરતા જો આ ટિપ્સને કરશે ફોલો

Yogini Ekadashi 2024 Bhog: યોગિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને આ અર્પણ કરો, તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.

Moral child Story - ઋષિની પુત્રી

Girl names starting with D - ડ પરથી નામ છોકરી અર્થ સાથે

Kitchen cleaning tips- રસોડાની સફાઈના આ સરળ ટ્રિક્સ તમારા કામને કરી નાખશે Easy

વધુ જુઓ..

નવીનતમ

HBD અર્જુન કપૂર - ફિલ્મોમાં આવતા પહેલા આવો દેખાતો હતો અર્જુન કપૂર

Travel Tips For Puri Rath Yatra 2024: જગન્નાથ રથયાત્રામાં પરિવારની સાથે થઈ રહ્યા છો શામેલ તો આ 5 વાતનુ રાખો ધ્યાન

વરસાદી મીમ્સ

Birthday Special- આ ગીતમાં કરિશ્મા કપૂરએ બદલી હતી 30 વાર ડ્રેસ, ફિલ્મનો નામ જાણીને રહી જશો હેરાન

સોનાક્ષી સિન્હાના વેડિંગ ડ્રેસનો વીડિયો થયો વાયરલ, જુઓ શું છે કલર અને ડિઝાઈન

આગળનો લેખ
Show comments