Webdunia - Bharat's app for daily news and videos

Install App

નરોડા પાટિયા કેસમાં કોડનાનીની અરજી મંજૂર, અમિત શાહ ગવાહી આપશે

Webdunia
ગુરુવાર, 13 એપ્રિલ 2017 (10:35 IST)
. ગુજરાતમાં થયેલ નરોડા પાટિયા નરસંહાર મામલે એક વિશેષ કોર્ટે માયા કોડનાનીની અરજી મંજૂર કરી લીધી છે. આ અરજીમાં ભાજપા અધ્યક્ષ અમિત શાહ અને 13 અન્ય પક્ષની તરફથી ગવાહી માટે બોલાવવાની મંજૂરી માગવામાં આવી હતી. 
આ સાક્ષીના માધ્યમથી કોડનાની આ સાબિત કરવાની કોશિશમાં છે કે ઘટનાના સમયે તેઓ ત્યા હાજર નહોતી. અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ પીબી દેસાઈ કહ્યુ કે સાક્ષીને સુનાવણીના યોગ્ય અને પ્રાસંગિક ચરણો પર સમન રજુ કરવુ જોઈએ. 
 
જો કેટલાક સાક્ષીઓને પરત બોલવવાની શક્યતા હશે તો આગામી ચરણોમાં તેમને ન બોલાવવનો વિકલ્પ પણ છે, પણ તેમા કોઈ આપત્તિ ન આવવા અને બચાવ પક્ષની સાક્ષી સાથે પૂછપરછના આરોપીના અધિકારીને ઓળખતા મારુ માનવુ છે કે સાક્ષી સાથે પૂછપરછ ન તો ખોટુ છે અને ન તો અશક્ય. ઉલ્લેખનીય છે કે 2002માં થયેલ નરોડા પાટિયા રમખાણો મામલે કોડનાનીને 28 વર્ષની સજા થઈ છે. 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments