Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોના ચાંદીની ખરીદી પર પાનકાર્ડ ફરજિયાત

Webdunia
ગુરુવાર, 11 ફેબ્રુઆરી 2016 (15:51 IST)
અમદાવાદઃ સોના-ચાંદીના દાગીનાની 2 લાખથી વધુની ખરીદી પર પાનકાર્ડ ફરજિયાત કરવાના મુદ્દે દેશભરના સોની બજાર બંધ રહ્યા હતા. દેશ વ્યાપી બંધમાં 10,000 હજાર સોનીઓની દુકાનો બંધ રહી હતી. અમદાવાદામાં 4000 સુરતમાં 2000 અને રાજકોટ, જામનગર, વડોદરા અને અન્ય સીટીઓમાં 4000 દુકાનો બંધ રહી હતી. કેન્દ્ર સરકારે આ નવો નિયમ 1 જાન્યઆરીથી શરૂ કર્યો છે.

સોના-ચાંદીના દાગીનાની 2 લાખથી વધુની ખરીદી પર પાનકાર્ડ ફરજિયાત કરવાના મુદ્દે દેશભરના સોની બજાર બંધ રહ્યા. જ્વેલર્સ અને બુલિયન ડિલર્સની માંગ છે કે પાનકાર્ડ માટેની લીમીટ ફરીથી 5 લાખની કરવામાં આવે. કારણ કે પહેલી જાન્યઆરીથી લાગુ કરાયેલા આ નિયમના પગલે વેપાર-ધંધામાં 30 થી 35 ટકાનો ઘટાડો નોંધાયો છે. અને તેનું કારણ આપતા કહ્યું કે ગ્રામીણ વિસ્તારના રહિશો અને વેપારીઓને વધારે મુશ્કેલી પડી રહી છે. સાથે જ પાનકાર્ડ ન હોય તેવા સંજોગોમાં ફોર્મ 60 અને 61 ભરવાની મોટી સમસ્યા છે.. ઉપરાંત આ તમામ રેકોર્ડ 6 થી 7 વર્ષ સુધી સાચવી રાખવો તે ઝંઝટભર્યું કામ છે
વધુ જુઓ..

જરૂર વાંચો

ચેતજો- દૂધની ચા વધારે ઉકાળવાથી થઈ શકે છે આ ગંભીર નુકશાન

'જ અક્ષર પરથી છોકરાઓના નામ'

World Vitiligo Day 2024: શા માટે હોય છે સફેદ ડાઘ, જાણો શરૂઆતી લક્ષણ અને સારવાર

એગલેસ ચોકલેટ કેક eggless chocolate cake

monsoon skin care- માનસૂનમાં બની રહેશે ચેહરાની સુંદરતા જો આ ટિપ્સને કરશે ફોલો

વધુ જુઓ..

નવીનતમ

RRR ડાયરેક્ટર રાજામૌલી, શબાના આઝમી સહિત 11 ભારતીયોને ઓક્સર અકાદમીમાંથી મળ્યુ ઈનવાઈટ,જુઓ આખુ લિસ્ટ

HBD અર્જુન કપૂર - ફિલ્મોમાં આવતા પહેલા આવો દેખાતો હતો અર્જુન કપૂર

Travel Tips For Puri Rath Yatra 2024: જગન્નાથ રથયાત્રામાં પરિવારની સાથે થઈ રહ્યા છો શામેલ તો આ 5 વાતનુ રાખો ધ્યાન

વરસાદી મીમ્સ

Birthday Special- આ ગીતમાં કરિશ્મા કપૂરએ બદલી હતી 30 વાર ડ્રેસ, ફિલ્મનો નામ જાણીને રહી જશો હેરાન

Show comments