Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાપૂના પૌત્ર કનુ રામદાસ ગાંધીનુ નિધન, લાંબા સમયથી હતા બીમાર

Webdunia
મંગળવાર, 8 નવેમ્બર 2016 (11:04 IST)
અમદાવાદ મહાત્મા ગાંધીના પૌત્ર 87 વર્ષીય કનુ રામદાસ ગાંધીનુ સોમવારે સાંજે નિધન થઈ ગયુ. તેમનુ સૂરતના એક ચેરિટેબલ હોસ્પિટલમાં ઉપચાર ચાલી રહ્યો હતો. 
 
22 ઓક્ટોબરના રોજ હ્રદયઘાત, મસ્તિષ્કાઘાત અને અડધુ શરીર લકવાગ્રસ્ત થયા પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ કોમામાં જતા રહ્યા હતા. અમેરિકાના નાસામાં લગભગ 25 વર્ષ સુધી વૈજ્ઞાનિક રહી ચુકેલ કનુભાઈ થોડા વર્ષ પહેલા જ પત્ની શિવાલક્ષ્મી સાથે ભારત પરત ફર્યા હતા. તેઓ લાંબા સમયથી અસ્વસ્થ ચાલી રહ્યા હતા.  
 
કનુભાઈના વયોવૃદ્ધ બહેન ઉષાબેન ગોકાણી મુંબઈથી સતત ખબર અંતર પૂછતાં રહેલ અને બેંગ્લુરુથી બીજા બહેન સુમિત્રા કુલકર્ણી (ભૂતપૂર્વ રાજ્યસભા સભ્ય )જે તાજેતરમાં મુલાકાત લીધેલ  ધીમંત બદીયા કહે છે કે વડાપ્રધાન ઓફિસ તરફથી સહાનુભૂતિની અને સહાયની જાણ થયેલ પરંતુ તેમની ઓફિસ કે ગુજરાત સરકાર તરફથી કઈ મળ્યું નથી ગુજરાતના નેતા કે પ્રધાન પણ કનુભાઇની પૂછપરછ  કરવા આવ્યા નથી
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Yogini Ekadashi 2024 Bhog: યોગિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને આ અર્પણ કરો, તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.

Moral child Story - ઋષિની પુત્રી

Girl names starting with D - ડ પરથી નામ છોકરી અર્થ સાથે

Kitchen cleaning tips- રસોડાની સફાઈના આ સરળ ટ્રિક્સ તમારા કામને કરી નાખશે Easy

આ રેસીપીથી મિનિટોમાં બનાવો કેરીનો રસ ખાતા જ થઈ જશો સ્વાદના દીવાના

વધુ જુઓ..

નવીનતમ

Travel Tips For Puri Rath Yatra 2024: જગન્નાથ રથયાત્રામાં પરિવારની સાથે થઈ રહ્યા છો શામેલ તો આ 5 વાતનુ રાખો ધ્યાન

વરસાદી મીમ્સ

Birthday Special- આ ગીતમાં કરિશ્મા કપૂરએ બદલી હતી 30 વાર ડ્રેસ, ફિલ્મનો નામ જાણીને રહી જશો હેરાન

સોનાક્ષી સિન્હાના વેડિંગ ડ્રેસનો વીડિયો થયો વાયરલ, જુઓ શું છે કલર અને ડિઝાઈન

Sonakshi sinha wedding- હિંદુ કે મુસ્લિમ, સોનાક્ષી અને ઝહીર કયા રિવાજો સાથે કરશે લગ્ન? રમુજી ક્ષણનો વીડિયો વાયરલ થયો હતો

આગળનો લેખ
Show comments