Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં પદ્માવત ફિલ્મના વિરોધમાં કરણી સેનાના કાર્યકરો ઉતર્યા ધરણા પર

Webdunia
ગુરુવાર, 25 જાન્યુઆરી 2018 (10:16 IST)
ફિલ્મ પદ્માવતને લઈને ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. ત્યારે સુરતમાં કરણી સેના દ્વારા શાંતિપૂર્વક ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે. અઠવાગેટ સ્થિત વનિતા વિશ્રામની બાજુમાં આવેલા હેન્ડલૂમ હાઉસ નજીક કરણીસેનાના કાર્યકરો ઉપવાસ પર ઉતર્યાં છે. અને ફિલ્મ ન જોવા જવા લોકોને અપીલ કરી રહ્યાં છે. અઠવાગેટ પર કરણી સેના દ્વારા શાંતિપૂર્વક ફિલ્મનો વિરોધ કરવા માટે છ દિવસના ધરણાં પ્રદર્શન કરવાનો કાર્યક્રમ બનાવાયો છે.

જેમાં આજથી 10 કાર્યકરો ઉપવાસ પર બેઠા છે. જ્યારે અંદાજેથી 100થી વધુ કાર્યકરો તેમની સાથે ધરણાંમાં જોડાયા છે. કરણી સેનાના જિલ્લાના ઉપપ્રમુખ કિશનસિંહે જણાવ્યું હતું કે, ફિલ્મ પદ્માવતને લઈને તેઓ શાંતિપૂર્વક વિરોધ કરી રહ્યાં છે. સાથે જ તેઓ અન્ય લોકો અને સંગઠનોને અપીલ કરી રહ્યાં છે કે, તેઓ હીંસા ન કરે માત્ર લોકોને સમજાવે અને ફિલ્મ ન જોવા અપીલ કરશે. આગામી છ દિવસ એટલે 30મી જાન્યુઆરી સુધી તેઓ ધરણાં કરશે.
 

 

સંબંધિત સમાચાર

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ચિમનીથી Sticky oil ને સાફ કરવા સરળ ટિપ્સ એંડ હેક્સ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments