Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતનું બજેટ 24 ફેબ્રુઆરીએ થશે રજૂ : સરકારને ઘેરવા કોંગ્રેસ સજ્જ

Webdunia
ગુરુવાર, 9 જાન્યુઆરી 2020 (17:08 IST)
ગુજરાત રાજયનું વર્ષ 2020-2021નું અંદાજપત્ર 24 ફેબ્રુઆરીએ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. વિધાનસભાનું બજેટ સત્ર 40 દિવસ ચાલશે. 24 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી ચાલનારા બજેટ સત્રમાં 27 વખત બેઠકો મળશે તેવું વિધાનસભા કામકાજ સમિતિએ જણાવ્યું હતું. આગામી 24મી ફેબ્રુઆરી થી ગુજરાત સરકારનું બજેટ સત્ર મળી રહ્યું છે જે 31 માર્ચ સુધી ચાલશે ચાલીસ દિવસ સુધી ચાલનારા વિધાનસભા બજેટ સત્રમાં અલગ-અલગ માગણીઓ ઉપર ચર્ચા સુધારા વિધેયક ઓ તેમજ પૂરક માગણી અને નવા કાયદાઓ ઉપર બંને પક્ષે મંથન કરવામાં આવશે જોકે બજેટસત્ર દરમિયાન વિપક્ષ કોંગ્રેસ પર આક્રમક બનશે અને પાક વીમા બેરોજગારી દલિત અત્યાચાર તેમજ વિદ્યાર્થીઓના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશે. 24મી ફેબ્રુઆરી ના રોજ મજદાર વિધાનસભા સત્ર ની માહિતી આપતા ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ સત્રમાં અલગ-અલગ ત્રણ બેઠકો તબક્કાવાર મળશે જ્યારે ચર્ચા માટે ચાર બેઠકો માગણીઓ પરની ચર્ચા માટે બાર બેઠકો સરકારી વિધેયકો માટે ચાર બેઠકો મળશે આ ઉપરાંત પૂરક માગણીઓ અને નવા કાયદા તેમજ નવા સુધારા વિધેયક તો પણ ગૃહમાં લાવવામાં આવશે જ્યારે પ્રશ્નકાળ તેના નિયમિત સમય મુજબ રહેશે વિધાનસભા માં કુલ 25 દિવસ સુધી ગૃહની કાર્યવાહી કરવામાં આવશે. જેમાં 27 અલગ બેઠકો કરવામાં આવશે.એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે દરેક વિભાગના કાયદાના સળી કરણ માટેની પ્રક્રિયા જે તે વિભાગો દ્વારા હાલ અંતિમ તબક્કામાં છે જે પૂર્ણ થાય વિધાનસભાના સત્ર દરમિયાન રજૂ કરવામાં આવશે તેવી સ્પષ્ટતા પણ કરી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments