Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગોપાલ ઈટાલિયાનું ટ્વીટ, રાજીનામું આપ્યા બાદ મને હેડ-કોન્સ્ટેબલનું પ્રમોશન મળ્યુ, પોલીસે સ્પષ્ટતા કરી

Webdunia
મંગળવાર, 3 સપ્ટેમ્બર 2024 (23:15 IST)
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ પોલીસનો લેટર બતાવી બધાને ઘૂમરાવે ચઢાવી દીધા છે. તેમણે એક ટ્વિટ કરીને કહ્યું છે કે, વર્ષ-2015માં ગુજરાત પોલીસમાંથી મેં રાજીનામું આપ્યું હોવા છતાંય વર્ષ-2024માં કોન્સ્ટેબલથી હેડકોન્સ્ટેબલના પ્રમોશન લિસ્ટમાં ક્રમ નંબર-726 પર મારું નામ સામેલ કરીને મને હેડકોન્સ્ટેબલનું પ્રમોશન આપવા બદલ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આભાર માનું છું. તેમના આ ટ્વિટ બાદ પોલીસે તાત્કાલિક એક પત્ર જાહેર કરીને ખુલાસો કર્યો હતો કે, આ મેસેજ તદ્દન ખોટા અને અર્થહિન છે. 
gopal italiya
gopal italiya






ગોપાલ ઈટાલિયાના ટ્વિટ બાદ પોલીસની સ્પષ્ટતા
તાજેતરમાં ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા કોન્સ્ટેબલથી હેડકોન્સ્ટેબલનું પ્રમોશન લીસ્ટ જાહેર કરવામાં આવ્યુ હતુ. જેમાં આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને હેડ કોન્સ્ટેબલના પદ પર બઢતી આપી હતી. જેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ત્યારે આ સમગ્ર ઘટનાને લઇને ગોપાલ ઇટાલિયાએ ગુજરાત સરકારના ગૃહ વિભાગ પર કટાક્ષ કરતા ટ્વીટ કર્યું હતું.ગોપાલ ઈટાલિયાના આ ટ્વિટ બાદ પોલીસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, અમુક સોશયલ મીડીયામાં ગોપાલ ઇટાલીયાએ સને 2015માં પોલીસની નોકરીમાંથી રાજીનામુ આપેલ હોવા છતાં તેઓને 2024માં હે.કો. તરીકે બઢતી આપેલ છે તેવા સમાચાર ચાલી રહેલ છે. જે તદ્ન ખોટા અને તથ્યહિન છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચ્યો, 5મી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો જીત્યો ખિતાબ, ચીનને હરાવ્યું

Jammu Kashmir Election 2024 - આજે જમ્મુ-કાશ્મીરની 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન, ભાજપ, કોંગ્રેસ-NC અને PDPના ઉમેદવારો વચ્ચે જોરદાર ટક્કર

સિરિયલ બ્લાસ્ટથી હચમચી લેબનોનની રાજધાની બેરૂત, પેજર્સમાં થયેલા વિસ્ફોટોને કારણે 8ના મોત; 3000 થી વધુ ઘાયલ

Indian Navy Bharti- B.Tech પાસ માટે નેવીમાં ઓફિસર બનવાની તક

Traffic Advisory - અનંત ચતુર્દશી પર અમદાવાદમાં અનેક મુખ્ય રસ્તાઓ બંધ રહેશે

આગળનો લેખ
Show comments