Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગોંડલ ભોજરાજપરા રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટકયા 2,69,000 ના મુદ્દામાલની ચોરી કરી

Webdunia
બુધવાર, 4 સપ્ટેમ્બર 2019 (08:44 IST)
ગોંડલ શહેરના ભોજરાજપરા શેરી નંબર 30 ખાતે રહેતા અને લુહારી કામ કરતા જેન્તીભાઈ બટુકભાઈ પિત્રોડાના મકાનમાં ગતરાત્રિના તસ્કરોએ ડેલી ટપી, હોલના દરવાજાનો સેન્ટર લોક તોડી અંદર પ્રવેશી મંદિરમાં રાખેલ રૂમ ના કબાટની ચાવીઓથી કબાટની તિજોરી ખોલી સોનાના દાગીના 79 ગ્રામ કિંમત રૂપિયા 1,58,000 તેમજ ચાંદીના દાગીના 720 ગ્રામ કિંમત રૂપિયા 18000 તેમજ રોકડા રૂપિયા 93000 મળી કુલ રૂપિયા 269000 ની ચોરી કરી લઇ જતાં પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી. ચોરીની ઘટનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કે એન રામાનુજ દ્વારા હાથ ધરવામાં આવી હતી

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments