Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગીર અને સ્ટેચ્યૂ ઓફ યુનિટિ સહિત ગુજરાતના પર્યટન સ્થળો પર 25 લાખથી વધુ લોકો ઉમટ્યા

Webdunia
મંગળવાર, 9 નવેમ્બર 2021 (08:25 IST)
4 દિવસની દિવાળીની રજાઓએ રાજ્યભરના પર્યટન સ્થળોને જીવંત કરી દીધા છે. કોરોનાના લીધે બે વર્ષથી ફરવા ન જઇ શકતા લોકોએ આ તહેવારોમાં રજાઓમાં યાત્રાનો ભરપૂર આનંદ માણ્યો. રાજ્યમાં એકપણ સ્થળ એવું નથી જ્યાં પર્યટકોની હાજરી નથી. સોમનાથ, ગિર, સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સફેદ રણ સહિત ગુજરાતના પર્યટન સ્થળો પર 25 લાખથી વધુ લોકો ઉમટી પડ્યા છે. હેરિટેઝ સ્થળ જાહેરત કરવામાં આવેલા ધોળાવીરામાં પર્યટકો પણ ઉમટ્યા. ગીર જંગલ સફારીમાં ઓનલાઇન બુકિંગ ફૂલ થઇ ગઇ છે. 
 
ગુજરાતના સૌથી પ્રસિદ્ધ પર્યટન સ્થળ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને 4 દિવસની દિવાળીની રજાઓમાં 2 લાખ પર્યટકોએ જોયું. દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાને જોવા માટે દેવ દેવાળી સુધી ટિકિટ અને હોટલ 90 ટકા બુક છે. મોઢેરાના ઐતિહાસિક સૂર્ય મંદિરમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા.  
 
સોમનાથ, દ્વારકા, પાવાગઢ, અંબાજી જેવા પ્રસિદ્ધ મંદિરોમાં મોટી સંખ્યામાં લોકોએ દર્શન કર્યા. સાપુતારા પણ પ્રવાસીઓની પસંદ રહી. ગુજરાતીઓએ ગુજરાતની બહારના સ્થળોએ પણ પ્રવાસ કર્યો. રાજસ્થાન અને ગોવા સહિત દેશના ઘણા સ્થળોએ પ્રવાસીઓએ વચ્ચે ગુજરાતી લોકોની સંખ્યા વધુ હતી. જેસલમેર, ઉદેપુર, માઉન્ટ આબૂ સૌથી લોકપ્રિય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments