Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતને પ્રથમ AIIMSની ભેટ આપી

Webdunia
રવિવાર, 25 ફેબ્રુઆરી 2024 (18:08 IST)
-રાજકોટની AIIMS ઉદ્ઘાટન
-. 250 બેડની ક્ષમતા, 500 લોકોની બેઠક ક્ષમતા
- 1 લાખ 44 હજાર દર્દીઓએ આઉટ પેશન્ટ વિભાગ

Gifted first AIIMS to Gujarat-  રાજકોટની AIIMSમાં અત્યાર સુધીમાં 1 લાખ 44 હજાર દર્દીઓએ આઉટ પેશન્ટ વિભાગ (OPD) સેવાઓનો લાભ લીધો છે. ઉલ્લેખનીય છે કે AIIMSના ઉદ્ઘાટન સાથે, ગુજરાતને પ્રથમ અત્યાધુનિક AIIMSની ભેટ મળી. જેમાં ઇન-પેશન્ટ વિભાગ (IPD) સેવાઓ હશે. 250 બેડની ક્ષમતા, 500 લોકોની બેઠક ક્ષમતા તેમજ તેમાં ડાઇનિંગ હોલ સાથે અંડરગ્રેજ્યુએટ બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. 
 
વડાપ્રધાન આજે રાજકોટ (ગુજરાત), ભટિંડા (પંજાબ), રાયબરેલી (ઉત્તર પ્રદેશ), કલ્યાણી (પશ્ચિમ બંગાળ) અને મંગલાગીરી (આંધ્રપ્રદેશ) ખાતે આવેલી પાંચ નવી અખિલ ભારતીય તબીબી વિજ્ઞાન સંસ્થાન (AIIMS)નું ઉદ્ઘાટન . આ કાર્યક્રમ રાજકોટમાં યોજાશે જ્યારે અન્ય સ્થળોએથી તેઓ વર્ચ્યુઅલ રીતે જોડાયા 
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ગૃહ રાજ્ય ગુજરાતની બે દિવસની મુલાકાતે છે, જ્યાં તેમણે શનિવારે સાંજે જામનગરમાં ભવ્ય રોડ શો યોજ્યો હતો. રવિવારે તેમણે રાજ્ય અને દેશને અનેક પ્રોજેક્ટ ગિફ્ટ કર્યા હતા.
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીએ ગુજરાતમાં ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરશે. ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ, રૂ. 978 કરોડના ખર્ચે બાંધવામાં આવેલો, કચ્છ અને ઓખાના અખાતમાં આવેલા બેટ દ્વારકા ટાપુને જોડતો સૌથી લાંબો પુલ છે. તે પણ રાજકોટ એઈમ્સ તરફથી ભેટ છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

નવરાત્રીના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

IND vs PAK, Women's T20WC: ભારત અને પાકિસ્તાને લીધો મોટો નિર્ણય,

35 વર્ષથી સ્ટેજ પરભગવાન રામનું પાત્ર ભજવી રહેલા સુશીલ કૌશિકનું હાર્ટ એટેકથી મોત

સ્પીડમાં આવતા ડમ્પરે 3 મોટરસાઈકલને ટક્કર મારી, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત...5 ઘાયલ

હોસ્ટેલમાં જમ્યા બાદ વિદ્યાર્થિનીઓની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ; તપાસમાં સત્ય બહાર આવશે

આગળનો લેખ
Show comments