Dharma Sangrah

છત્રાલ GIDCમાં આવેલી ફેક્ટરીમાં આગ, કરોડોનું નુકસાન

Webdunia
સોમવાર, 12 ઑક્ટોબર 2020 (10:23 IST)
રાજ્યમાં સતત આગ લાગવાની ઘટનાઓ સર્જાઇ રહી છે. જેને લઇને સરકારે ફાયર સેફ્ટીના નિયમોને કડક પગલાં ભરી રહી છે. ત્યારે આજે સવારે છત્રાલ જીઆઇડીઆઇમાં આવેલી દેવ નંદન ફેક્ટરીમાં વહેલી આગ લાગવાની ઘટના સર્જાઇ છે. પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળ્યું છે. 
 
આગ લાગવાની ઘટનાની જાણ થતાં આશરે પાંચ જેટલા ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જોકે જ્વલનશીલ કેમિકલના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે અને મામલદાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી છે.
 
આગ લાગવાની ઘટના કારણે આશરે 1.50 કરોડનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. જોકે સદનસીબે કોઇ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી નિબંધ - બલિદાન દિવસ/શહીદ દિવસ

Gandhi Nirvan Diwas : મહાત્મા ગાંધીના 10 અણમોલ વિચાર જે તમારી અંદર ભરી દેશે ઉર્જા

ગાંધી નિર્વાણ દિન - કેવો વીત્યો હતો મહાત્મા ગાંધીનો એ અંતિમ દિવસ 30 જાન્યુ.?

સવારે ખાલી પેટ એક ચમચી ઘી ખાવાથી શું થાય છે? સેલિબ્રિટી લાઈફસ્ટાઈલનો તે એક મહત્વપૂર્ણ ભાગ કેમ છે?

20+ Gujarati Suvichar - ગુજરાતી સુવિચાર

વધુ જુઓ..

નવીનતમ

રાજામૌલીની 'વારાણસી'ની રિલીઝ ડેટ થઈ જાહેર, મહેશ બાબુ-પ્રિયંકા ચોપરા આ દિવસે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે

ગુજરાતી જોક્સ - કેટલો સમય થયો

ગૌરવ ખન્ના અને આંકાક્ષા ચલોમાંનો સબંધ તૂટ્યો, 10 વર્ષના લગ્નજીવનનો અંત ? આંકાક્ષાની પોસ્ટ જોઈને ફેંસ થયા નિરાશ

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

Arijit Singh retirement: અરિજીત સિંહે કેમ લીધું અચાનક રિટાયરમેન્ટ ? કારણ આવ્યું સામે

આગળનો લેખ
Show comments