Webdunia - Bharat's app for daily news and videos

Install App

છત્રાલ GIDCમાં આવેલી ફેક્ટરીમાં આગ, કરોડોનું નુકસાન

Webdunia
સોમવાર, 12 ઑક્ટોબર 2020 (10:23 IST)
રાજ્યમાં સતત આગ લાગવાની ઘટનાઓ સર્જાઇ રહી છે. જેને લઇને સરકારે ફાયર સેફ્ટીના નિયમોને કડક પગલાં ભરી રહી છે. ત્યારે આજે સવારે છત્રાલ જીઆઇડીઆઇમાં આવેલી દેવ નંદન ફેક્ટરીમાં વહેલી આગ લાગવાની ઘટના સર્જાઇ છે. પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળ્યું છે. 
 
આગ લાગવાની ઘટનાની જાણ થતાં આશરે પાંચ જેટલા ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જોકે જ્વલનશીલ કેમિકલના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે અને મામલદાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી છે.
 
આગ લાગવાની ઘટના કારણે આશરે 1.50 કરોડનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. જોકે સદનસીબે કોઇ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gujarati Story- સોનાના ઈંડા ની વાર્તા

MIlk - શા માટે દૂધ બેસીને નહીં પણ ઊભા રહીને પીવું જોઈએ?

World Health Day: હેલ્ધી અને ફિટ રહેવા માટે આ નાની-નાની ટિપ્સ કરો ફોલો, મોટામા મોટી બીમારી થશે દૂર

ભરેલા કારેલાનું શાક

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

વધુ જુઓ..

નવીનતમ

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

જેકલીન ફર્નાન્ડિસની માતાના પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે રવાના, અભિનેત્રીએ આંસુ ભરેલી આંખો સાથે આપી વિદાય

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

આગળનો લેખ
Show comments