Webdunia - Bharat's app for daily news and videos

Install App

The Burning Bridge- અમદાવાદના સાબરમતી બ્રિજ પર ભીષણ આગ, રેલવે વ્યવહાર ખોરવાયો

Webdunia
બુધવાર, 31 જાન્યુઆરી 2018 (12:12 IST)
સાબરમતી રેલવે બ્રિજ પરથી પસાર થતા અન્ય કંપનીઓના કેબલમાં મંગળવારે સાંજે 6.30 વાગ્યે અચાનક આગ ફાટી નીકળી હતી. જો કે ફાયર બ્રિગેડની ટીમે 45 મિનિટની જહેમત બાદ આગ બુઝાવી દીધી હતી. બ્રિજ પર આગ લાગી ત્યારે દિલ્હી જતી આશ્રમ અેક્સપ્રેસ કાલુપુરથી નીકળી ગઈ હતી. જો કે ઘટનાની જાણ થતાં તાત્કાલિક વીજળીનો પુરવઠો અટકાવી આશ્રમ એક્સપ્રેસ સહિત 7 ટ્રેન અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી. સાંજે 7.30 વાગ્યે આશ્રમ એક્સપ્રેસને રવાના કરાયા પછી ટ્રેન વ્યવહાર શરૂ થયો હતો. આ ઘટનાની તપાસ માટે ડીઆરએમએ આદેશ આપ્યો છે.

આ ટ્રેન અધવચ્ચે અટકાવવાની ફરજ પડી
આશ્રમ એક્સપ્રેસ, અમદાવાદ - પાટણ ડેમૂ, બાડમેર એસી એક્સપ્રેસ, આલાહઝરત એક્સપ્રેસ, હમસફર એક્સપ્રેસ, જયપુર અમદાવાદ પેસન્જર, અરાવલી એક્સપ્રેસ.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments