Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત સરકારનું સોગંધનામું, માસ્ક નહી પહેરનાર 23 લાખ લોકો પાસેથી 115 કરોડનો દંડ વસૂલ્યો

Webdunia
શુક્રવાર, 25 ડિસેમ્બર 2020 (12:32 IST)
ઉત્તરાયણને લઇને એક જનહિતની અરજી પર સુનાવણી કરતાં હાઇકોર્ટે કહ્યું કે દિવાળી પછી કોરોના ઝડપથી ફેલાયો હતો. ઉત્તરાયણ બાદ પણ આ સ્થિતિ થઇ તો કોણ જવાબદાર રહેશે. ઉત્તરાયણથી વર્ષ 2021 ખરાબ ન થાય, તે જોવાની જવાબદારી સરકારની છે. ઉત્તરાયણ તો એક વર્ષ ઉજવી ન શકીએ. કોર્ટે કહ્યું કે 24 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી સાવધાની રાખવી પડશે.  
 
ગુજરાત સકારે પ્રદેશમાં માસ્ક નહી પહેરનાર 23 લાખ લોકોને દંડરૂપે 115 કરોડ રૂપિયા વસૂલવામાં આવશે. આ વાતની જાણકારી સરકાર તરફ્થી એક સુનાવણી દરમિયાન હાઇકોર્ટ સમક્ષ સોગંધનામુ આપીને આપી. રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટની ડિવિઝનલ બેંચને આપેલા સોગંધનામામાં જણાવ્યું કે માસ્ક નહી પહેરનાર 23,64,420 લોકો પાસેથી 1,15,88,000 રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો છે. 
 
રાજ્યમાં એપ્રિલથી માસ્ક નહી પહેરવા પર દંડ ફટકાર્યો હતો. મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયમૂર્તિ જેબી પારડીવાલની બે સભ્ય બેંચની સામે કોવિડ સાથે જોડાયેલી ઘણી જનહિત અરજીની મિક્સ સુનાવણી ચાલી હતી. આ દરમિયાન સરકારે આ જાણકારી આપી. આગામી સુનાવણી 8 જાન્યુઆરીના રોજ થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments