Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદી હિટલર.. ન્યાય કરો.. . કહીને ખેડૂતે કર્યુ આત્મવિલોપન

Webdunia
ગુરુવાર, 18 ડિસેમ્બર 2014 (15:14 IST)
કપાસની ખેતીને થઈ રહેલ નુકશાનથી તંગ આવીને એક ખેડૂતે પોતાની ઉપર કેરોસિન છાંટીને આત્મદાહનો પ્રયાસ કર્યો. ખેડૂતે પહેલા ઝેરી દવા પીધી અને પછી કેરોસીન છાંટીને આગ લગાવી લીધી. તેને ગંભીર અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.  
 
મળતી માહિતી મુજબ ચોટીલા તાલુકાના ઘારાઈ ગામમાં રહેનારા અરવિંદ ભૂપતભાઈ નાગાણી આજે સવારે કપાસનો પાક વેચવા માર્કેટયાર્ડ ગયો હતો પણ તેને પાકની ખૂબ જ ઓછી કિમંત મળી. આ વાતથી ક્ષુબ્ધ ભૂપતે માર્કેટયાર્ડમાં જ કીટનાશક પી લીધી અને ત્યારબાદ પોતાની પર કેરોસિન છાંટીને આગ લગાવી લીધી. ભૂપતને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યા તેની હાલત ગંભીર બનેલી છે.  
 
ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનામાં કપાસના ન્યૂનતમ સમર્થન મૂલ્યને વધારવાની માંગને લઈને ગુજરાતના ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે. આ ઘટનાથી ખેડૂત વધુ ઉગ્ર થઈ ગયો છે. ઘટના પછી ખેડૂતોએ મોદી સરકાર વિરુદ્ધ મોદી હિટલર ન્યાય આપો.. નો શબ્દોચ્ચાર કરતા નારેબાજી શરૂ કરી દીધી હતી.  
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી નિબંધ - સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ / દિકરી ભણાવો:, દીકરી બચાવો

ડાયાબિટીસનો કાળ છે જાંબુના પાન, શુગરના દર્દીઓ આ રીતે કરે ઉપયોગ

ખ અક્ષરથી છોકરા છોકરીઓના નામ

Gujarati child names- છોકરા છોકરીઓનુ ગુજરાતી માં નામ

Sun Tanning: ટેનિંગ રિમૂવ કરવા માટે કરો બટાટાથી સ્ક્રબ જાણો રીત

વધુ જુઓ..

નવીનતમ

Maharaj Movie Review: શક્તિશાળી વિરુદ્ધ શબ્દોનુ નાટકીય રૂપાંતર, જાણો કેવી છે આમિર ખાનના પુત્ર જુનૈદની ડેબ્યુ ફિલ્મ

લગ્નની તૈયારીઓ વચ્ચે સોનાક્ષીના સાસરે પહોચ્યા શત્રુધ્ન સિન્હા, જમાઈને કંઈક આ અંદાજમાં મળ્યા શોટ્ગન

જોક્સ ચંપલને મિક્સ

Big Boss માં દેખાશે વડાપાઉં ગર્લ

તમે કોના પક્ષમાં રહેશો ? બહેન સોનાક્ષીના ઝહીર સાથે લગ્નના સમાચાર વચ્ચે લવ સિન્હાએ આ કેવો પ્રશ્ન પુછ્યો !

Show comments