Biodata Maker

દ્વારકાના 24 ટાપુઓ પર પ્રતિબંધ જાહેર કરાયો

Webdunia
મંગળવાર, 4 ઑક્ટોબર 2016 (14:04 IST)
ભારત દ્વારા પીઓકેમાં કરાયેલી સર્જિકલ સ્ટ્રાઈક બાદ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. ત્રાસવાદી સંગઠન દ્વારા ભીડભાડવાળા સ્થળો અને ધાર્મિક સ્થાનો પર હુમલો કરવામાં આવે તેવી શક્યતા જણાઈ રહી છે. જેને લઈ સરહદી વિસ્તારોને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. દ્વારકા જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ૨૪ ટાપુઓ આવેલા છે, જેમાં બે ટાપુઓ ઉપર માનવવસ્તી છે. જ્યારે ૨૨ ટાપુઓ પર ધાર્મિક સ્થળ હોઈ લોકો અવરજવર કરતા હોય છે. હાલમાં આવા એલર્ટના પગલે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં પૂર્વ પરવાનગી વગર કોઈ પણ વ્યક્તિ આ ૨૨ ટાપુઓ ઉપર જઈ શકશે નહીં. જો આ જાહેરનામાનો કોઈ વ્યક્તિ ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

આંખોમાં આ ફેરફાર બતાવે છે આ 7 બીમારીઓના સંકેત

ભારતીય સેના દિવસ: 15 જાન્યુઆરી 1949, ભારતીય સેના માટે આ તારીખ કેમ મહત્ત્વની છે?

Jalaram History - જલારામ બાપા નો ઇતિહાસ

વાળમાં કંડીશનર કેમ છે જરૂરી ? વાળને બનાવે ચમકદાર, મુલાયમ અને હેલ્ધી... જાણો તેને લગાવવાની સાચી રીત

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

ગુજરાતી જોક્સ - ત્રણ કલાકથી ઇન્ટરનેટ

ગુજરાતી જોક્સ - તાજમહેલ ઉજ્જૈનમાં

International Kite Festival 2026: ઇમરાન હાશ્મીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપી હતી અને પતંગ ઉડાડી

ગુજરાતી જોક્સ - મોડો કેમ થયો

આગળનો લેખ
Show comments