Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના અંબાજી મંદિર પાસેથી દેશી બોમ્બ મળ્યો, મંદિર બંધ કરાયું

Webdunia
મંગળવાર, 28 ફેબ્રુઆરી 2017 (12:59 IST)
તાજેતરમાં જ ગુજરાતમાંથી બે આઈએસઆઈએસના ત્રાસવાદીઓ પકડાયા છે અને કોર્ટમા તેમની સુનાવણી ચાલી રહી છે. તેમણે કેવી રીતે આઈએસમાં શરૂઆત કરી થઈ લઈને બોમ્બ કેવી રીતે બનાવવો તેની વિગતે વાત કરી હતી. આ ત્રાસવાદીઓના નિશાને ગુજરાતના ધાર્મિક સ્થળો છે. તેમણે ચોટીલા મંદિર પર હૂમલો કરવાની વાત કરી હતી પણ ફરીવાર ગુજરાતના જાણીતા અંબાજી મંદિરમાંથી પણ દેશી બોમ્બ મળતાં ચકચાર મચી જવા પામી છે.  ઘટનાની જાણ થતાં ડોગ સ્ક્વોડ અને પોલીસ કાફળો ઘટનાસ્થળે પહોંચ્યો છે. કાગળમાં લપેટીને મૂકવામાં આવેલો બોમ્બ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. અત્યારે મંદિર બંધ કરી દેવામાં આવ્યું છે તેમજ ચુસ્ત પોલીસ સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. સીસીટીવી ફૂટેજના આધારે સંદિગ્ધ લોકોની પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ અને યાત્રાળુઓની સતર્કતાથી આ બોમ્બ મળી આવતા મોટી આફત ટળી છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments